SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રસ્તાવના મ સૂત્રની સાક્ષીએ પ્રમાણસિદ્ધ નવત માને છે. જોકે-શ્રીગશાસ્ત્રવૃત્તિ અને શ્રીસમયસારછકરણ વિગેરેમાં સાતતા કહેલ છે, તો પણ તે વ્યામોહને માટે નથી, કારણકે પુણ્યતને શુભાશ્રવ અને પાપ તત્ત્વને અશુભાશ્રવ તરીકે ગણી આઝવમાં પુણ્ય, પાપને અંતભવ કરીને તેમ કહેલ છે. એક બીજામાં અંતભાવ કરવાથી તે પાંચ અને બે તત્ત્વ પણ કહેવાય છે. પરંતુ યથાસ્થિતભાવે ત નવ જ છે, નવ એ અભેદસંખ્યા છે. અભેદસંખ્યાનું લક્ષણ એ કે- જેને કોઈપણ સંખ્યાએ ગુણ્યા પછી સરવાળો તેના ( ગુણ્યસંખ્યાના ) જેટલોજ થાય, તે અભેદસંખ્યા કહેવાય. જેમ ૪ સંખ્યાને ૪ આ સંખ્યાએ ગુણવાથી ૩૬ આ બેને સરવાળો કરવાથી ૮ અને ગુણ્યસં. ખ્યા પણ તેટલી જ છે, એવી રીતે ૮ ને કઈ પણ સંખ્યાએ ગુણ્યા પછી ગુણાકારના અંકનો સરવાળો ગુણ્યસંખ્યાને એટલે જ થશે તેથી ૯ એ અમેદસંખ્યા છે. પરંતુ બીજી ૭ વિગેરે સંખ્યા અભેદ ન કહેવાય. કારણકે તેને કોઈપણ સંખ્યાએ ગુણ્યા પછી ગુણાકારના અંકના સરવાલા જેટલી ગુર્યાસ ખ્યા થતી નથી. જેમ ૭ + ૮ = પદ ) ૫ + ૬ – ૧૧ ) ઇત્યાદિ યુક્તિથી પણ નવતર ઘટી શકે છે, તે પણ મિથ્યાદર્શનકારે જેવાકે અક્ષપાદ, કપિલ, શ્રાદ્ધ, વૈશેષિક વિગેરે પિતાની સકદાચ માન્યતાને અનુસારે | નાધિત પ્રરૂપે છે, જેમ અક્ષપાદ (નૈયાયિક) ૧૬ પદાર્થને, કપિલ ૨૫ તોને, બંધ ૧૨ આયતોને; વૈશેષિક 9 પદાર્થોને માને છે, વિગેરે પરતું વાસ્તવિકરીતે તેઓ તસ્વરૂ૫જ નથી કારણકે તત્વની વ્યાખ્યા એ છે કેત મrષરતા તેનું એટલે પદાર્થનું યથાર્થ રવરૂપ તે તત્ત્વ કહેવાય. ઈત્યાદિ તત્ત્વનું લક્ષણ તથા સ્વરૂપ તેઓના માનેલ તમાં ઘટતુ નથી. તે લક્ષણાદિ તત્ત્વપલક્ષ્યમાં કેવી રીતે નથી ઘટતા, તેને વિસ્તાર દર્શનસમુચ્ચય' નામના ગ્રંથથી જાણી લે, ' સજજ ? જાણમાંજ હશે કે- પરિચય એ પ્રવૃત્તિનું કારણ છે તેથી હવે પ્રસ્તુત ગ્રંથને પરિચય પર જણાવવું જોઈએ. શ્રીનવતવિસ્તરાર્થ— જેમાં નવતનું ટુંક સ્વરૂપ, તથા તે એને શ્રીભગવતી આદિ સૂત્રોમાં કહેલ ક્રમે દાખલ કરવાનું જિન, તથા ઉત્તરભેદોનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે. તેમાં૧ જીવત– જેના અનેક ભેદોનું સ્વરૂપ, લક્ષણ, શ્રીસત્તાથ ધિગમ સુત્રાદિને અનુસારે પર્યાપ્તિનું વિતરસ્વરૂપ, દશપ્રાણોનું સ્વરૂપ, તેઓને એકેન્દ્રિયાદિ જેવોમાં વિભાગ, રહસ્ય, પરિશિષ્ટ
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy