SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રસ્તાવના છે (૧૩) jની રે , માસ, અનુદ્દે રતિ” હવે પ્રથમ સ્થિતિના અનુભવકાલમાં કરણત્રિક કરનાર સંસારિજીવ મિથ્યાત્વાલિકને અનુભવ ચાલુ હોવાથી મિથ્યાષ્ટિ હોય છે કારણ પ્રથમ સ્થિતિના દલિકોને જ્યારે સંપૂર્ણ અનુભવી રહે, ત્યારે અંતરકરણના પ્રથમ મયે સેનાધિપતિને દુર્જયશત્રુના જયની માફક અપાર આનંદના કારણભૂત પિશમિક સમ્યકત્વ અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રાપ્ત કરે છે જેમાં સાતે પ્રકૃતિ (અનં-ચતુષ્ટય દર્શનમોહત્રિક ) ને પ્રદે શોદય તથા રદય પણ હોતો નથી. અને એ હેતુથી તેને શ્રીતત્વાર્થસૂત્રની વૃત્તિમાં અપગલિક સમ્યકત્વ કહેલ છે, અને તે જ હેતુથી ક્ષાયિકદર્શન, આિપશકિદર્શન તે ભાવસમ્યકત્વ કહેલ છે. એ પ્રમાણે અનાદિ મિથ્યાદૃષ્ટિ છવ શરૂઆતમાં આપશામક દર્શન જ પામે, એ અભિપ્રાય કર્મગ્રંથકારનો છે. કારણકે તેઓ ઉપર કહેલા કમ્મપયડી શતકણી આદિના પાઠોથી આપશમિક સમ્યગ્દર્શન પામવાના પૂર્વ સમયે અથવા પામ્યાબાદ ત્રિપુંજ કરે એમ સમ્મત છે. અન્યત્ર પણ કહ્યું છે કે- “જન્મથેનુ પુર્વ, મોવરમ करेइ पुजति । तव्वडिओ पुण गच्छइ सम्मे मीसंमि मिच्छे થા શા” અને સિદ્ધાન્તકારના અભિપ્રાયે કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ વિશિષ્ટ અધ્યવસાયાદિ સામગ્રીને યુગે અપૂર્વકરણે ત્રિપુંજ કરે, તે વખતે સમ્યકત્વમેહનીય પુજના ઉદયમાં વર્તમાન તે જીવ ક્ષાયોપથમિક દર્શન પામે છે. અને કોઈ અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ત્રણ કરણ કરવા પૂર્વક અંતરકરણના પ્રથમ સમયે જે ઔપશમિક દર્શન પામે, તે તે જીવ ત્રિપુંજ ન કરે કારણકે તેની અ૫સ્થિતિ છે. અને તેને ઉત્કૃષ્ટથી છ આવલિકાકાલ, તથા જધન્યથી એક સમય કાલ બાકી રહે ત્યારે તે વમીને અવશ્ય મિથ્યાત્વ જ પામે. આ બાબત શ્રીક૯૫ભાષ્યમાં કહ્યું છે કે–સર્જિવામરતો ન सट्टाणं न मुंचए इलिया । एवं अकयतिपुंजी. मिच्छंचिअ उवસમીપs | સમ્યકત્વના પ્રાપ્તિકાલમાં કોઈ પ્રકૃવિશુદ્ધિવાળો જીવ દેશવિરતિ અથવા સર્વવિરતિ પણ પામે છે કહ્યું છે કે- ૩ મનમદિર अंतरकरणे ठिओं कोइ । देसविरइंपि लहेइ. कोई पमत्तापमत्त. માવ િતારાથi Tળ િ I આ સ્થલે એપ શું જાણવું કે- સૈદ્ધાતિક મતે જેમ પ્રથમ સમ્યકત્વના લાભમાં ત્રણ કરણ કહ્યા, તેમ દેશવિરતિ અને સર્વવિરતિના લાભમાં ત્રણ કરણ કરવામાં આવતા નથી, કારણકે– અપૂર્વ કરણના પ્રથમ સમયે જ તે બેમાંના એકને લાભ હોવાથી અનિવૃત્તિકરણ અપ્રોજક છે તથા તેને લાભ થયા પછી અંતમુહુર્ત સધી વધતે પરિણમી છવ હોય છે. તેમજ જે નિરુપયોગ ભાવે વિરતિભાવને
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy