SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) છે પ્રસ્તાવના | ડાકડી સાગરોપમપ્રમાણુ જાણવી. તથા પ્રથમ સ્થિતિમાં વર્તમાન જીવ ઉદીરણું પ્રયોગથી તે ( પ્રથમ સ્થિતિ) ના દલિને ખેંચી જે ઉદયાવલિકામાં દાખલ કરે, તેનું નામ “ ઉદીરણા અને દ્વિતીયથિતિમાં રહેલ દલિકોને તેજ (ઉદીરણ) પ્રયોગ વડે ખેંચી ઉદયાવલિકામાં દાખલ કરે તે “આગાલ: કહેવાય આગાલ તે ઉદીરણાને એક ભેદ છે. ઉદય અને ઉદીરણાવડે પ્રથમ સ્થિતિને અનુભવ કરતે કરતે જ્યારે તે સ્થિતિ એ આવલિકા પ્રમાણુ શેષ રહે ત્યારે આગાલરૂપ ઉદીરણા પ્રવર્તતી નથી તે પહેલાં તે અને ગુણણિ પ્રવર્તે તે વખતે માત્ર મિથ્યાત્વને સ્થિતિરસઘાત અને ઉદીરણા જ ચાલુ છે. જ્યારે પ્રથમ સ્થિતિ આવલિકા કાલ પ્રમાણુ શેષ રહે ત્યારે મિથ્યાને સ્થિતિઘાત રસધાત અને ઉદીરણ પણ બંધ પડે છે. તે આવલિકામાં રહેલ ઇતિકને ઉદયવડે જ અનુભવે છે, તેમાં પ્રથમ સ્થિતિમાં વર્તમાનજીવ મિથ્યાત્વલિકોને અનુભવે છે, તેથી તે મિથ્યાદષ્ટિ જાણે. મિથ્યાત્વની પ્રથમસ્થિતિકાલના ચરમસમયે એટલે અનિવૃત્તિકરણના છેલ્લા સમયે બીજી સ્થિતિમાં રહેલા દલિકોને મદનકદ્રવના દૃષ્ટાતે અનુભાગની તરતમતાવાળા ત્રણjજ કરે, કહ્યું છે કે- “તે વારિ, તિgમજ સધાર તw જિd, મિત્તે તથાફી / ” અર્થ – તે કાલે એટલે જે સમયથી અનન્તર આપશમિક સમ્યગ્દર્શન પમશે તે સમયે અથવા પ્રથમ સ્થિતિના છેલ્લા સમયે મિથ્યાત્વભાવમાં રહ્યા છત બીજી સ્થિતિમાં રહેલા કર્મલિકને અનુભાગવડે ત્રિધા શુદ્ધ, અર્ધ શુદ્ધ, અશુદ્ધ, એમ ત્રણ પ્રકારના કરે છે. તેમાં શુદ્ધદલિકે તે સમ્યકત્વમેહનીયને પુંજ જાણો, અને તે દેશાતિપ્રકૃતિ છે. કારણકે તે પ્રકૃતિમાં - હેલ રસ વિશિષ્ટ શ્રદ્ધાન રૂ૫ દેશને રેકે છે પરંતુ સામાન્ય પ્રધાનને રોકત નથી. તથા અશુદ્ધ દલિક તે મિશ્રમેહનીયને પુંજ અને અશુદ્ધ દલિક તે મિથ્યાત્વમેહનીયને પુંજ જાણવો. તે બને પણ સર્વઘાતિ પ્રકૃતિ છે. કારણકે તેઓમાં સર્વશ શ્રદ્ધાનને ઘાત કરનાર રસ રહેલો છે. તથા રામરમર मिच्छदिठि से काले उवसमसम्म हिटि होहीइ ताहे बिइयठिई तिहाणुभागं करेइ, तं जहा. सम्मत्तं, सम्ममिच्छत्तं, मिच्छत्तं તિ, આ પ્રમાણે કમ્મપયડી તથા તેની યુણિને અભિપ્રાય છે, અને પથમિક સમ્યગ્દર્શન પામ્યા પછી ત્રણ પંજ કરે એમ શતકમ્યુણિઆદિ ને અભિપ્રાય છે તે આ પ્રમાણે નખત્ત ૩wifહતો તિષિ करणाणि करेउं । उवसमसम्मत्तं पडिवन्नो मिच्छत्तदलियं ति
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy