SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (<) E ॥ પ્રસ્તાવના | tr *સ્થિતિની આ વના કરવાના સંબંધમાં ધાન્યના પ્યાલાનું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં ખતાવ્યુ છે કે-જેમ એક મુાણુસ પ્યાલામાં થેડુ થેડુ અનાજ નાંખતા જાય, અને વધારે વધારે કાઢતો જાય, એમ કરતાં કરતાં કેટલેક કાલે તે પ્યાલામાં ધણું અનાજ ધટવાથીય ું ધાન્ય બાકી રહે છે. તેમ ભવ્યજીવ અનાભાગસ્વરૂપ આ કરણે કરી દીધ સ્થિતિના નાશ અને અપસ્થિતિને બંધ કરે છે, એ પ્રમાણે કાઇક ભવ્ય જીવ આ કરણે કરી ક-. સ્થિતિને લાધવ કરી ગ્રન્થિસ્થાનની નજીકમાં આવે છે. આ કરણનું બીજું નામ पूर्वप्रवृत्त ’’· છે. કારણકે શેષ કરણાથી પૂર્વપ્રથમ પ્રવર્તે છે. ઉપર કહેલ તે ગ્રંથિસ્થાન સુધી અભવ્યજીવો પણ પ્રથમ કરણવડે કર્માસ્થિતિના લાધવ કરી અનીવાર આવે છે, પરંતુ તે તેને ભેદી શકતા નથી. કારણકે તે રાગાદિપરિણામને પાછા હઠાવવાના કારણભૂત વિશિષ્ટઅધ્યવસાયરહિત છે અને તેથીજ એટલે મિથ્યાત્વમાહનીયની સંવા પશમના ન કરી શકવાથી આપશમિક સમ્યક્ત્વ પામીશકતા નથી. અને તે સ્થલે તેઓ સ‘ધ્યેય અથવા અસંખ્યેય કાલસુધી રહે છે. તેમાં કઇ અભવ્ય જીવ ઉત્તમ મુનિ મહાત્માઓની ચક્રવતિ વિગેરે રાજાએ કરેલ શ્રેષ્ઠ પૂજા, સત્કાર, સન્માનાદિ જોઈત અથવા શ્રીતી કર ભગવંતની અનુપમઅતિશયાદિ ઋદ્ધિના દેખવાથી, અથા સ્વર્ગસુખની અભિલાષાઃિ પ્રયેાજનથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી દ્રવ્યથી સાધુપણાને ઉશીને પોતની મોટાઈ વિગેરેની અભિલાષાથી પ્રતિલેખનાદિ ક્રિયાકલાપને આયરે છે. અને તેથી તે ઉત્કૃષ્ટથી નવમા ત્રૈવેયક સુધી પણ જઇ શકે છે. • • સાચુજ છે કે દ્રવ્યચારિત્રને મહિમા પણ અપૂર્વ છે. આ બાબત પચારીક ઢીકામા કહ્યુ છે કે સજ્જનિયાળ નન્દા, મુત્તે નૈવિાળતુ થયા જો । મનિયો નિવૈદ્દેિ સો નય, ફળ મળેનું નો મનિયં जे दंसणवावण्णा, लिंगग्गहणं करिति सामन्ने । तेसि पि य उપયામો, જોનો જ્ઞાન નૈવિકા ॥ ૨ ॥ અને કાઈ અભવ્ય જીવ નવમાં પૂર્વાંસુધી માત્ર સૂત્રપાઠ જાણે છે, તેથી જ તે શ્રુતસામાયિક પામી શકે છે. કહ્યું છે કે—તિસ્થંજાવૂઝ', વર્કૂન્ગેન વિજ્રોળ | सुसामाइयलाहो, होज अभव्यस्त गठिम्मि ||१|| ( गठिम्मिગ્રન્થિસ્થાનના નજીક પ્રદેશમાં ) તે અમુલ્યે પૂર્વધરલબ્ધિના અભાવે અ" જાણતા નથી. અને તેથી જ તેમનું શ્રુત તે દ્રવ્યમ્રુત છે. વલી કૉંઇ મિથ્યાત્વી ભવ્યજીવ ગ્રન્થિદેશમાં રહી કાંઇક ઊણા દશપૂર્વ સુધી દ્રષ્યશ્રુત મેળવે છે. તેથીજ ‘ મિથ્યાતિગૃહીત કાંઇ ઊણા દશપૂ` સુધી શ્રુત પણ મિથ્યાશ્રુત કહેવાય છે ” જ્યારે પૂર્ણ દશપૂર્વાંનુ જ્ઞાન હાય, ત્યારે નિશ્ચયે સમ્યકત્વ
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy