SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ I પ્રતાવના ! . અધ્યવસાયના પ્રતાપે શ્રીમદેવામાન વિગેરેના દ્રણાને અલ્પકાલમાં એક્ષપદ પણ મેલી શકે છે એજ અધ્યવસાય વિશેષથી અનિકાચિત એવા સર્વ કર્મોના સ્થિતિરસની અપવને ઘટાડે થાય છે. તથા જ્ઞાનપુર્વક ક્ષમા પ્રધાન તીવ્ર તપશ્ચયના યોગે નિકાચિત બંધવાલા કમેના સ્થિતિરસને પણ ધટાડે થઈ શકે છે, કહ્યું છે કે દાળ, fragવમો - પારિજાળ, તલાશો નિશાળ શિઅર્થ ઘણું કરીને અનિકાચિત બંધવાલી સર્વ કર્મ પ્રકૃતિને એટલે તેઓની સ્થિતિરસને એ પ્રમાણે પરિણામના મેગે ઘટાડે થઈ શકે છે. તાત્પર્ય એ છે કે-જેમ ઘણું કાલ સુધી ચાલે તેટલું ઘણું અનાજ પણ ભસ્મકવ્યાધિના યોગે કઈ માણસ અલ્પ સમયમાં પાઈ જાય. એટલે તે ધાન્યની વર્તમાન સ્થિતિને નાશ થયો નથી. પરંતુ વ્યાધિના બલથી ઘણું ધાન્ય થોડા કાલમાં ખવાઈ ગયું, તેવી જ રીતે લાંબી મુદત સુધી ભોગવવા લાયક ઉમે પણ પરિણામના યોગે થોડા સમયમાં ભગવાય છે તથા જેમ આ પ્રહલાદને ખાડામાં નાંખી ઉપર ઘાંસ વિગેરેથી ઢાંકી રાખીયે, તે તે ફલો અલ્પ સમયમાં પરિપકવ થાય છે. તેવી રીતે તેવા પ્રકારના અનિકાચિત ક. મેં પણ અધ્યવસાયાદિ સામગ્રીના ગે અલ્પકાળમાં ભગવાય, એમાં કેઇજાતને વિરોધ નથી. અને તેથી જ અબાધાકાલના જાત્કૃષ્ટ ભેદો તથા ઉથાવલિમાં આવતા કર્મની નિષેક તથા ગુણ રચના ઘટે છે, કમાનુભવ સંબધમાં એટલું તે અવશ્ય જાણવું જોઈએ કે કર્મના “દિરપણ તે રા'-૧ પ્રકૃતિક, ર રિતિકર્મ,૩ રસકમ, ૪ પ્રદેશક એમ ચાર પ્રકાર છે તેમાં “અશરમોરામિા ”િ વચને પ્રદેશક ની અપેક્ષાએ અને અપવર્તના સ્થિતિ રસની અપેક્ષાઓ જાણવી. કારણકે પ્રજ્ઞાપનાવૃત્તિમાં બે પ્રકારને કનુભવ કહેલ છે. પ્રદેશકનુભવ, ૨ વિપાકકમાનુભવ, તેમાં પ્રદેશકની વિચારણાએ દરેક કર્મ અવશ્ય ભોગવવું પડે છે. અને રસથી કર્મને અનુભવ વિકલ્પ થાય છે એટલે કોઈ કર્મને રસ અનુભવાય છે અને કોઈ કર્મને રસ ન પણ અનુભવાય. કારણકે શુભ પરિણામના યેગે તે કર્મના રસની અપવર્તન થાય છેઆવી રીતે જે કે શુભ પરિણામથી સ્થિતિ રસની અપવર્તન થાય છે, તે પણ તેમાં કૃતનાશાદિ દે લાગુ પડતા નથી. કારણકે તેવા પ્રકાસ્ના ઉત્તમ પરિણામથી જો રસક્ષય પામે તે તેમાં અનિષ્ટ કાંઈ નથી જેમ સૂર્ય કિરણના તાપથી શેલડીમાં રહેલ રસ સુકાઈ જાય છે. તેમાં કૃતનાશ અને અકતાગમનામને દેષ નથી. તેમજ સ્થિ
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy