SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્રસ્તાવના – ઉપકારાર્થે પૂજ્યપાદ જગદ્ગુરૂ શ્રીમદા રક્ષિત સરિ મહારાજાએ દરેક સિદ્ધાન્તામાં પૃથક્ પૃથક્ અનુયોગ દાખલ કર્યાં જેમકે શ્રીસૂત્રકૃતાંગાદિમ દ્રવ્યાનુયોગ. શ્રીસૂ`પ્રતિ તથા શ્રીચંદ્રપ્રતિ વિગેરેમાં ગણિતાનુયાગ. શ્રીઆચરાંગાદિમાં ચરણકરણાનુયોગ, શ્રીનાતાસૂત્ર,ઉપાશકદશાંગ, વિપાકશ્રુત, ઉત્તરાધ્યયન વિગેરેમાં ધર્મ કથાનુયોગ તે ચારે અનુયોગામાં પણ વશેષે કરી સભ્ય:'નને માટે દ્રવ્યાનુયાગ ઉપયોગી છે, કહ્યું છે. કેન્દ્ર ત્રિવ ફેસળસોદી '' દ્રવ્યાનુયાગમય સિદ્ધાન્તાને પણ સાવ શિવાય અન્યવર્ષાં લાભ લઈ શક્તો નથી. કારણ કે-દરેક સિદ્ધાન્તના અભ્યાસમાં કારણભૂત ચેાગાહનની ક્રિયા છે, જેમાં સાધુવજ અધિકારી છે, તો પણ દરેક વર્ગને તેમાં કહેલ ભાવોનો ઓધ થાય, તે સારૂ પરાપકાર ધુરીણુ પૂર્વાંચાય ભગવતાએ-તત્ત્વા –ધસંગ્રહણિ પ્રવચનસારાદ્વાર પ ́ચસંગ્રહ, કમ પ્રકૃતિ – લોકપ્રકાશ, વગેરે પ્રચારચ્યા. પરન્તુ તે ગ્રન્થા ધણાજ વિસ્તીર્ણ ગંભીરાવાલા, ગહનબુધ્ધિમમ્ય અને સંસ્કૃત પ્રાકૃત ભાષાબદ્ધ હોવાથી વિશેષબુદ્ધિવાલાનેજ ઉપકારક છે. તેથી મન્દ બુદ્ધિવાલા થવાના ઉપકારાર્થે તેજ પ્રાચીન મહાપુરુષોએ વિચાર નવતત્વ - દંડક ( વિચારષત્રિંશિકા ) સંગ્રહણી–ક્ષેત્રસમસ- વિચારપ ચાશિકા આદિ પ્રકરણગ્રન્યો બનાવ્યા. આ તમામ પ્રકરણામાં પણ સમગ્ર જૈનદર્શીનપ્રક્રિયા તત્ત્વાના સંક્ષિપ્તસ`ગ્રહ અને ગહન ફીલેસોફીના ઓધ વિગેરે સાધન સંપન્ન આ શ્રીનવતત્વ પ્રકરણ જ છે, જો કે પ્રકરણ ગ્રન્થા પરિમિતઞાથાવાલા હોવાથી પાઠ કરવામાં સુખે લ.ભ લઇ શકાય તેવા છે. તે પણ મહા વાલા હોવાથી કેવલ ગાથાઓ પાઠ કરી ગયે, તાની સમજણ વિગેરે જોઈતા સંગીન લાભ મલી શકતા નથી. માટેજ પ્રાચીન મહાપુરૂષોએ તે તે પ્રકરણો ઉપર વૃત્તિ-અવચ્ી આ વિગેરે બનાવી તેપણુ સસ્કૃતભાષાભહું હેવાથીજીવોના માધને માટે પ્રાચીન મહાપુરૂષોએ ખાલાવબેાધ ટખા વગેરે અ લખ્યા છે તેમાં પણ પ્રાચીનશૈલી અને ભાષાની પરિવર્ત્તનાને લત. સાંપ્રતકાલીન જીવા પૂરતા લાભ લઇ શકતા નથી વલી પ્રસ’ગાનુપ્રસંગ પ્રાપ્ત પદના ખાધતે માટે અનેક ગ્રન્થોની મદદ લેવી પડે છે ઇત્યાદિ અનૈક હેતુને અવ "ખી આ પ્રસ્તુત વિસ્તરા તથા તેના પરિશિષ્ટરૂપ - વતત્વસાહિત્યસંગ્રહ બહાર પાડવામાં આવ્યા છે. હવે પૂર્વ" કહેલ સમ્યગ્દશ ન પામવાની પ્રણાલિકા કહેવાય છે. સમ્યક્ત્વ પામનાર. વપરિણામ અ વાલા ૩કરણા કરે છે. ૧-યથાપ્રવૃત્તિકરણ ૨-અપૂર્ણાંકરણ, ૩ અનિવૃત્તિકરણ યથાપ્રવૃત્તિ કરણનુ સ્વરૂપ--જન્મ જરા અને મરણુરૂપ જ
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy