SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ા પ્રસ્તાવના ॥ છે, અને તેથી તે મુક્તિને આકર્ષીણુ કરવામાં આકર્ષિણી વિદ્યા સમાન કહેવાય, એ નિર્વિવાદ છે. ત્યાદિ ભાવને જાણે પ્રકટજ ન કરતા હોય તેમ પૂજ્યપાદ શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકમહારાજાએ પણ શ્રીતત્ત્વાર્થસૂત્રમાંના ‘સમ્યÁનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાના ’આ આધ સૂત્રમાં સભ્યગ્દર્શીનનુંજ પ્રથમ ઉપાદાન કરેલ છે. જોકે અન્યત્ર‘નાવિત્તિયદિ મોળો આવાક્યમાંદનપદનું અગ્રહણ 'હવાથી તેની (દર્શીનની) શી જરૂરછે? એવી વગર સમજણુની શંકા ન કરવી. કારહુકે અન્વય વ્યતિરેકથી દર્શન અને જ્ઞાનનુ ં સહચારિપણુ છે—એટલે જ્યાં જ્ઞાન ત્યાં દર્શન, અને જ્યાં દર્શન ત્યાં જ્ઞાન હૈાય છે. `ન વિનાનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે. કારણ કે આપત્રિક્ષમજ્ઞાનમપિ મતિ મિથ્યાયસંતુમ્ ” એ પ્રમાણે પ્રશમરતિમાં કહેલ છે. તેથી દનનેા જ્ઞાનમાં અન્તભાવ કરીને -જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ” એમ કહેલ છે. હવે સમ્યકત્વનું સ્વરૂપ શું ! તે જણાવવું, જોઈએ १ " दंसणमिह सम्मत्तं । तं पुण तत्तत्थ सहहणरूवं " ( ૬Čન તે સભ્યત્વ જાણવું. અને તે તત્ત્વા શ્રદ્ધાન રૂપ છે. ) ૨-બિનો તયેષુ રવિઃ । ગુઢ્ઢા સત્ત્વવવમુખ્યતે-। (શ્રી વીતરાગ પ્રભુએ કહેલ તત્ત્વાને વિષે શુદ્ધ રૂચિ એટલે શ્રદ્ધા તે સમ્યક્ત્વ કહેવાય છે) રૂ--તત્ત્વાર્થપ્રદાન સમ્ય-રાસમિતિ (તત્ત્વભૂત પદાથાનું–યથા શ્રદ્ધાન તે સમ્યકત્વ જાણવું.) એ પ્રમાણે અનેક ગ્રંથેાનુ રહસ્ય છે. તેમાં પણ સૂક્ષ્મદૃષ્ટિયે વિચારતાં જે તત્ત્વા વિષયક શ્રદ્ધાન તે સભ્યસ્વરૂપ કારણ તું કાર્યાં, અને મિથ્યાત્વાદિના ક્ષયેાપશમ વિગેરેથી પ્રકટ થયેલ, માક્ષને અનુકૂલ પ્રશમ સંવેગાદિ ચિહ્નવાલા ઉત્તમ આત્મપરિણામ તે સમ્યકત્વછે. આ ખાબત પૂજ્યપાદ શ્રીભદ્રબાહુસ્વામિ મહારાજા કહે છે કે- તે અ संमत्तेपसत्यसंमत्तमोहणीअकम्माणुवे अणोव समखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते આ લક્ષણ સર્વત્ર વ્યાપક છે અને તેથીજ મન: પાપ્તિ નહિ થવાને લઇને માનસિક અધ્યવસાયરૂપ શ્રદ્ધાન ન હોવા છતાં પણ અપર્યાપ્તકવામાં તેમજ સિદ્ધ પરમાત્માદિમાં પણ તે (સમ્યક્ત્વ) ધટી શકે છે. એ પ્રમાણે જ્યારે સભ્યત્વ હોય ત્યારેજ કહેલ સ્વરૂપવાલું શ્રદ્ધાન પ્રકટે છે. અને તેથી તે શ્રદ્ધાન સભ્યુત વિના સંભવતુ નથી. એવા પ્રકારની વ્યાપ્તિ એટલે શ્રદ્ધાનવાલા છાને અવશ્ય સમ્યકત્વ હોય છે. એ નિયમ જણાવવા માટે શ્રદ્ધાન એ સમ્યકત્વનુ ,,
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy