SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ IN सप्तमं जिनबिम्ब षोडशकम् एवं जिनभवनकारणविधानमभिधाय तबिम्बस्य कारयितव्यतां सङ्गमयति । जिनभवने तबिम्बं कारयितव्यं द्रुतं तु बुद्धिमता । साधिष्ठानं ह्येवं तद्भवनं वृद्धिमद्भवति ॥ १ ॥ जिनभवने तस्य जिनस्य बिम्बं कारयितव्यं द्रुतं तु-शीघ्रमेव बुद्धिमताकार्यक्रमधीशालिना, हि-यत एवं जिनबिम्बकारणे तत् प्रस्तुतं भवनं साधिष्ठानमधिष्ठातृसहितं वृद्धिमद्भवति तजनितपुण्यस्य तत्प्रवर्द्धकत्वात् ।। १ ।। જિનાલય બાંધવાનો વિધિ કહીને હવે પરમાત્માની પ્રતિમા ભરાવી જોઈએ. ते भाटे ग्रंथ छे... ગાથાર્થ :- બુદ્ધિશાલીએ તરત જ જિનાલયમાં પ્રભુની પ્રતિમા ભરાવવી જોઈએ. કારણકે એ પ્રમાણે અધિષ્ઠાતાવાળું પ્રતિમા યુક્ત (નાયક યુક્ત બનેલું) જિનાલય પુણ્યની વૃદ્ધિ કરનારું બને છે. વિશેષાર્થ - બુદ્ધિમાન - આ કાર્ય પછી આ કામ કરવું જોઈએ એવા ક્રમને જાણનારો; જિનબિંબ જિનાલય બાંધવાથી ઉપાર્જિત જે પુણ્ય છે તેની वृद्धि ४२८२ छ. ॥ १॥ बिम्बकारणविधिमाह । जिनबिम्बकारणविधिः काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्याऽर्पणमनघस्य शुभेन भावेन ॥ २ ॥ जिनबिम्बकारणविधिरभिधियत इति वाक्यशेषः । काले शुभमुहूर्तादौ, पूजा भोजनपत्रपुष्पफलादिना पुरस्सरा यत्र यस्यां क्रियायां । तथा कर्तुः शिल्पिनः विभवोचितस्य स्वसम्पदनुसारिणो मूल्यस्यार्पणमनघस्य-व्यसनरहितस्य, शुभेन-प्रशस्तेन, भावेनाध्यवसायेन ।। २ ।। પ્રભુ પ્રતિમા ભરાવવાની વિધિ કહે છે.... 88 શ્રીષોડશકપ્રકરણ-૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy