SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદાર્યની ઓળખાણ આપે છે... ગાથાર્થ :- કાર્પણ્ય - દાનાદિ ભાવના સંકોચનો ત્યાગ થવાથી મનની અસંકુચિત વૃત્તિ થવી, ગુરુ વિ. પૂજ્યો અને દીન અનાથ વિ. તેઓને વિષે જે કરવા યોગ્ય હોય તે બાબતમાં અત્યંત ઔચિત્યપૂર્વક વર્તવું તે ઉદારતા છે. વિશેષાર્થ :- ઔદાર્ય : કૃપણભાવ (કંજૂસાઈ)-દાનાદિ કરતા મન ખચવાય તેવા તુચ્છ ભાવનો ત્યાગ કરવાથી હૃદયની વિશાલતા પ્રગટે તેમજ ગુરુ આદિ એટલે માતાપિતા કલાચાર્ય પોતાની જ્ઞાતિમાંનો જે વડેરો, ધર્મ ઉપદેશ આપનાર, દીનાદય-દીન, અંધ અનાથ તેઓને વિષે જે કરવા યોગ્ય હોય તે બાબતમાં ઔચિત્યથી વર્તવું, તે ઉદારતા જાણવી ॥ ૩॥ दाक्षिण्यं लक्षयति । दाक्षिण्यं परकृत्येष्वपि योगपरः शुभाशयो ज्ञेयः । गाम्भीर्यधैर्यसचिवो मात्सर्यविघातकृत्परमः ॥ ४ ॥ दाक्षिण्यं परेषां कृत्येषु कार्येष्वपि योगपर उत्साहप्रगुणः शुभाशयो ज्ञेयः ; गाम्भीर्यं परैरलब्धमध्यत्वं, धैर्यं भयहेतूपनिपातेऽपि निर्भयत्व, ते सचिवौ सहायौ यस्य सः तथा मात्सर्यं परप्रशंसाऽसहिष्णुत्वं तस्य विघातकृत्परमः પ્રધાનઃ || ૪ || દાક્ષિણ્યનું લક્ષણ બતાવે છે... ગાથાર્થ :- ૫૨કાર્ય કરવામાં ઉત્સાહવાળા થવું. ગાંભીર્ય અને ધૈર્ય સાથે વર્તવું તેમજ મત્સરનો નાશ કરનાર જે પ્રધાન શુભાશય તે દાક્ષિણ્ય ગુણ જાણવો. વિશેષાર્થ :- ૫૨મૃત્યુષ યોગ૫૨ - એટલે બીજાનું કાર્ય કરવા ઉત્સાહ પૂર્વક તૈયાર થાય. ગાંભીર્ય :- અંદર રહેલ હર્ષશોક વિ.ની લાગણીને બીજો જાણી ન શકે તે એટલે બીજાના ગુણદોષ પચાવી લેવા, નહિં તો ગુણની કદર ન શ્રીષોડશકપ્રકરણમ્-૪ 52 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy