SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થન કરે છે. આ લોકમાં માર્ગમાં પ્રવૃત્ત થયેલ પુરુષ કાંટાવડે પગ વીંધાવાથી અમ્મલિત પ્રવૃત્તિ કરી શકતો નથી. તાવ વિ. રોગથી અભિભૂત થયેલો પુરૂષ વિદ્ગલ બની જાય છે, માટે તે પણ પ્રવૃત્તિ કરી શકતો નથી, પુરુષને દિશ્વમ થવાથી વિવક્ષિત દિશામાં પ્રવૃત્તિ કરી શકતો નથી. એટલે કંટક, જુવર મોહ રૂ૫ વિનો અનુક્રમે અમ્મલિત, અવિદ્ગલ, નિયત દિપ્રવૃત્તિના પ્રતિબંધક છે. આ ત્રણેનો જય વિશિષ્ટ પ્રવૃત્તિનો હેતુ છે. તેની જેમ ધર્મસ્થાનમાં પણ કાંટા સરખા શીતોષ્ણાદિ પરિષહ, જુવર સમાન શારીરિક રોગો, દિગ્મોહ સમાન મિથ્યાત્વ છે. તેમનો જય પરિષદોને શમભાવે સહેવાથી, આરોગ્યના હેતુભૂત શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક આહારાદિ લેવાથી, મનનાં વહેમ દૂર કરનાર સાધનામાં અનન્ય ઉપાદેય બુદ્ધિ, આજ સારભૂત છે, કાષાયાદિમાં સાર નથી, આવી સમ્યકત્વભાવનાથી થાય છે. યથોત્તર ઉચ્ચ કોટિનો જય ત્રણ પ્રકારનો હોવા છતાં ત્રણે ભેગા મળી પ્રવૃત્તિ રૂપ કાર્યને પેદા કરે છે, માટે ત્રિવિધ વિધ્વજય પ્રવૃત્તિફળવાળો છે, એમ ગ્રંથકારે કહ્યું છે. એટલે થોડા પણ વિપ્નની હયાતી હોય તો કાર્યની સિદ્ધિ ન થાય. + ૯ છે. सिद्धिं लक्षयति । सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ।। १० ॥ सिद्धिश्चतुर्थाशयरूपेहाशयविचारे तस्य तस्याभिप्रेतधर्मस्थानस्याहिंसादेरवाप्तिस्तात्त्विकी स्वानुषङ्गेन (ण) नित्यवैराणामपि वैरादिविनाशकत्वेन पारमार्थिकी ज्ञेया । सा च सिद्धिरधिके पुरुषविशेष सूत्रार्थोभयनिष्णाते तीर्थकल्पे गुरौ विनयादिना युताऽऽदिना वैयावृत्त्यबहुमानादिग्रहः; हीने च स्वापेक्षया हीनगुणे निर्गुणे वा दयादिगुणेनदयादानदुःखोद्धाराधभिलाषेण सारा प्रधाना । उपलक्षणान्मध्यमोपकारનવનીત્યર્થવસેયમ્ // ૧૦ || સિદ્ધિને ઓળખાવે છે... 44 શ્રીષોડશકપ્રકરણમુ-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy