SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આની જ વિશેષ કરીને સ્તુતિ કરે છે.... ગાથાર્થ - આ પ્રતિષ્ઠા સંબંધી ભાવ વિદન વગરનો પોતાના આત્મામાં રહેલ, મંત્રરાજ, સંગરહિત, આનંદ સ્વરૂપ, બ્રહ્મનો આસ્વાદ રૂપ સદા ચિન્તનીય તથા તત્વજ્ઞપુરુષોની મુષ્ટિ છે. વિશેષાર્થ - નિરપાય એટલે વિદન આવતા નથી; તેમજ આવા ભાવ જાગી જતા આત્મોન્નતિમાં વિઘ્ન આવે તો ઝઝૂમી ને દૂર હડસેલવાની શક્તિ પ્રાપ્ત થાય છે, માટે નિરપાય કહેવાય. પ્રતિષ્ઠા સંબંધી ભાવમાં સઘળાએ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. આ ભાવ પણ આત્મામાં રહેલો હોય છે. એટલે આત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ રૂ૫ છે. માટેજ તો થોડો પણ આ ભાવ બલવાન હોવાથી પાધિક પ્રબલ કર્મનો નાશ કરે છે. પ્રધાન મનન અને રક્ષણ ગુણવાળો હોવાથી મંત્રરાજ છે. આનંદનો હેતુ હોવાથી આનંદ રૂપ કહેવાય છે. આવા ભાવની પ્રાપ્તિ થવાથી આત્મા સત્ય તથા જ્ઞાન રૂપ બ્રહ્મનો આસ્વાદ માણે છે માટે બ્રહ્મરસરૂપ, વારંવાર ચિંતન કરવા યોગ્ય હોવાથી ચિત્ય, આવા થોડા ભાવથી પણ ઘણું હિત થતું હોવાથી તત્ત્વજ્ઞાનીની મુષ્ટિ રૂપ કહેવાય છે. જે ૧૫ .. एवं प्रतिष्ठाविधिं परिसमाप्य तच्छेषमाह । अष्टौ दिवसान् यावत् पूजाऽविच्छेदतोऽस्य कर्तव्या । दानं च यथाविभवं दातव्यं सर्वसत्त्वेभ्यः ॥ १६ ॥ ८ ॥ अष्टौ दिवसान् यावदविच्छेदेन नैरन्तर्येण पूजा पुष्पबलिविधानादिभिरस्य बिम्बस्य कर्त्तव्या, दानं च यथाविभवं विभवानुसारेण दातव्यं सर्वसत्त्वेभ्यः શાસનોન્નતિનિમિત્ત | 9૬ / એ પ્રમાણે પ્રતિષ્ઠા વિધિ સંપૂર્ણ કરી તેમાં બાકી હોય તે કહે છે. ગાથાર્થ :- આઠ દિવસ નિરન્તર પ્રતિમાની પૂજા કરવી જોઈએ અને વૈભવના અનુસારે શાસન પ્રભાવના નિમિત્તે સર્વ જીવોને દાન આપવું જોઈએ ૧૬ વિશેષાર્થ - (એટલે અષ્ટાહ્નિકા વિ. મહોત્સવ કરવો.) // ઈતિ અષ્ટમં ષોડશકમ્ II શ્રીષોડશકપ્રકરણમુ-૮ SS 113) 5555 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy