SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ :-૨ : ૧૨ સાધુસામાચારી-૫'ચાશક પૂર્વે લાવેલા અશન આદિની ગુરુની આજ્ઞાથી માલગ્વાન આદિને તેમની ચાગ્યતા પ્રમાણે નિમત્રણા કરવી તે છ'દના સામાચારી છે. હ્યુ` છે કે— ગાથા-૩૫ ત્ત સંસિક ત્તિ ચ, પાદુળ-લમપ નિહાળ-સેઢે ચ । સદાયિં સર્વ્ય, ૩ ચિત્તનું નિĀતેના પ્′૦ ૧૦ ૩૪૪ “ માંડલીમાં ભેાજન નહિ કરનાર સાધુ ગુરુની રજાથી દીક્ષાપર્યોચના ક્રમ પ્રમાણે પ્રાથૂર્ણાંક, તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત એ બધાને પેાતે લાવેલા આહારની “ આમાંથી મને શાલ આપે।” એમ પ્રેમથી નિમ`ત્રણા કરે ” પ્રશ્ન :- આ સામાચારીનુ પાલન ( લાવેલા આહારનૢ' નિમ`ત્રણ) બધા સાધુઓએ કરવુ જોઈ એ ? ઉત્તરઃ- ના. માંડલીમાં àાજન નહિ કરનાર વિશિષ્ટ પ્રકારના સાધુઓએ જ આ સામાચારીનુ પાલન કરવાન’ છે. (૩૪) ધ્રુવા સાધુઓ છંદના કરે તે જણાવે છે जो अत्तलद्धिओ खलु, विसिदुखमगो व पारणाइत्तो । इहरा मंडलिभोगो, जतीण तह एगभतं च ॥ ३५ ॥ જે આત્મવૃશ્વિક (−પેાતાની જ લબ્ધિથી મળેલા માહાર લેનાર) ડાય, જે રૃમ વગેરે વિશિષ્ટ તપ કરતા હાય, જે અસહિષ્ણુતા મદિના કારણે માંડતીથી અલગ મેાજન કરતા હોય, તેજ સાધુ ખીા સાધુઓને છંદના કરે. આ સિવાયના સાધુએ તેા માંડલીમાં જ (બધાની સાથે)Àાજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy