SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ::: ૧૧ સાધુધમ વિધિ-પંચાશક અને પરલેાક સ`બધી અનની પ્રાપ્તિરૂપ દોષ લાગે છે. આથી ગુરુકુળના ત્યાગ ન કરવા એ આજ્ઞા પ્રધાન છે એ સિદ્ધ થયું. (૨૩) ગાથા ૨૪ મ ખીજા સુગુરુની નિશ્રા વિના ક્રુગુરુને પણુ ત્યાગ ન કરવા જોઈએ :गुरुगुणरहिओ उ गुरू, न गुरु विहिच्चायमो उ तस्सिडो । अण्णत्थ સામેળ, ૩ શાનિÈતિ ॥ ૨૪ ॥ ન ગુરુના વિશિષ્ટધ અને સદનુષ્ઠાના રૂપ ગુણૢાથી રહિત ગુરુ ગુરુ નથી, સુવ"ના ગુણથી રહિત સુવર્ણ સુવણ નથી તેમ. આથી તેવા ગુરુના આગમાક્ત વિધિથી ત્યાગ જ કરવા જોઇએ. પણ આવા ગુરુના ત્યાગ કરનારે બીજા ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ, નહિ કે એકલા. ખોજા ગુરુની નિશ્રામાં જવાના વિધિ ( આવશ્યકનિયુ*ક્તિમાં ) ( આ પ્રમાણે છેઃ संदिट्ठो संदिट्टुस्स चेव संपज्ञ्जई उ पमाई । चउभंगा एत्थं पुण, पढमा भंगे। हवइ सुद्धो || ७७० || અન્ય આચાયની પાસે જવામાં ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે :– (૧) ગુરુએ ૨જા આપી હાય એથી જાય,અને ગુરુએ જે આચાર્ય પાસે જવાનું કહ્યું હાય તે જ આચાય પાસે જાય. (૨) ગુરુએ રજા આપી હોય એથી જાય, પણ ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હાય તે આચાય પાસે ન જાય, કિંતુ બીજા આચાય પાસે જાય. (૩) ગુરુએ જે આચાય પાસે જવાનુ` કહ્યું હાય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy