SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ તપેિિવધ પચાશક અઢારમા પચાશકમાં સાધુની પ્રતિમા કહી. તે તપરૂપ છે. આથી હવે તપનું સ્વરૂપ જગુાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર માઁગલ વગેરે જણાવે છે : > णमिण वद्धमाणं तवोवहाणं समासओ वोच्छं । सुतमणिएण विद्दिणा, सपरेसिमणुग्गहट्ठाए ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને સ્વ-પરના ઉપકાર માટે માગમમાં કહ્યા પ્રમાણે સંયમરૂપ કાયાને ટેકારૂપ તપનું સક્ષેપથી વણ્ન કરીશ. (૧) ખાદ્યુતપના ભેદા अणसणमृणोयरिया, वित्तीसंखेवणं रसचाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होह ॥ २ ॥ - બાહ્ય તપના અનશન, ઊણેાદરી, વૃત્તિસક્ષેપ, સત્યાગ, કાયલેશ અને સલીનતા એમ છ ભેદ છે. અનશન :- અનશન એટલે ભેજન ન કરવું. તેના સાવકથિક અને ઈવર એમ બે ભેદ છે. યાવત્કથિકના પાદ ગમન, ઇંગિતમજી અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. પાદપેાગમનમાં પરિપદ (=હલન-ચલન વગેરે) અને પ્રતિક્રમ (=શરીરસેવા)ને સર્વથા અભાવ હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy