SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૯થી૪૧ ૧૮ ભિક્ષુપ્રતિમા-પ‘ચાશક: ૩૫૫ ૩ પૂર્વે ૨૧મી ગાથામાં “ ગચ્છમાંથી નીકળવું વગેરે લાભકારી નથી.” ઇત્યાદિ જે રૂણા કહ્યાં હતાં તે બધાનુ આ પ્રમાણે સમાધાન કર્યુ. હવે ૨૩મી ગાથામાં “હેલ* ભાજન કરવુ પણ લાભકારી નથી. કારણ કે તેનાથી ધર્મસાધન શરીરને પીડા થાય છે. ધમ સાધન શરીરને પીડા થાય એ ચેાગ્ય નથી.” એમ જે કહ્યું હતું, તેનુ' સમાધાન કરે છેઃ एशो अईव णेया, सुसिलिट्ठा धम्मकायपीडावि । आंताइणो सकामा, तह तस्स अदीणचित्तस्स ॥ ३९ ॥ न. हु पडड़ तस्स भावो, संजमठाणा उ अविय वड्डेह । ળ ય સાચવાયલોને દુ, સયમાને હોર્ તોત્તેશિ ॥ ૪૦ il चित्ताणं कम्माणं, चित्तो चिय होइ खवणुवाओऽवि । अणुबंधछेयणाई, सो उण एवंति णायव्वो ॥ ४१ ॥ અન્ય અવસ્થા જનક અશુભકમના ક્ષય પ્રતિમાકલ્પથી જ થાય છે. માટે અંત-પ્રાંત લેાજન કરનાર પ્રતિમા ધારીની કાયાની પીડા પણ અત્યંત સંગત છે. કારણ કે તે પીડા સકામ અને માનસિક દીનતાથી રહિત છે. (૩૯) તે પીડામાં દીનતા નથી તેનું કારણ – કાયપીડા હોવા છતાં પ્રતિમાધારીના ભાવા સયમ સ્થાનથી (=સ્વીકૃત અંત=વધેલું. પ્રાંત=તાળું નહિ, ઘણા વખત થઈ ગયા હેાય તેવું કે રાત વીતી ગયેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy