SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૭-૨૮ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૪૭ : છે જિ નિમો જ પુcવા રામ સવંgust (પ્રસ્તુત પંચાશક ગાથા ૫) એ વચનથી તેનો નિષેધ કર્યો છે. દશ પૂર્વ ધાર વગેરે ગ૭માં જ રહીને ઉપકાર કરે છે. આથી પ્રતિમાક૫માં ગુરુ-લાઘવને વિચાર નથી એમ કહેવું અયુત છે. (૨૫) પ્રતિમાક૫ પ્રસ્તુતરોગની ચિકિત્સામાં તેનાથી વિશેષ કાગની ચિકિત્સા કરવા તુલ્ય છે. અર્થાત્ જેમ કેઈ પુરુષની એક રોગની ચિકિત્સા થઈ રહી હોય, તેમાં વચ્ચે પ્રસ્તુત રાગથી અધિક કણકારી અન્ય અવસ્થા (=રોગ) થાય તે તે ખતે પહેલાં તેની ચિકિત્સા કરવી જોઈએ. તેવી રીતે અહીં જેણે સ્થવિરક૯૫નાં બધાં અનુષ્ઠાન કરી લીધાં છે તેને તે કાલની અપેક્ષાએ પ્રતિમાકલ્પ સ્વીકાર એ વધારે ચોગ્ય છે. આથી તેવા સાધુને તે વખતે પ્રતિમાક૯૫ ગુરુ છેઃ અધિક લાભકારી છે, જ્યારે ગચ્છવાસ લઘુ છે અલ્પ લાભકારી છે. જેણે સ્થવિરકુપનાં બધાં અનુષ્ઠાને કર્યા નથી તેને સ્થવિરકલ્પ જ ગુરુતર છે અધિક લાભનું કારણ છે. આથી પ્રતિમાકલ્પને સ્વીકારવાના કાળની અપેક્ષાએ પ્રતિમા કહ૫ ગુરુલાઘવની વિચારણાથી યુક્ત છે. (૨૬) ઉક્ત અર્થનું દષ્ટાંતથી સમર્થન:णिवकरलूयाकिरिया,-जयणाए हंदि जुत्तरूवाए । દિલદાર છેarg વસતીહ ત છે ર૭ | एवं चिय कल्लाणं, जायह एयस्स इहरहा ण भवे । .. सव्वस्थावस्थोचियमिह कुसलं होइऽणुट्ठाणं ॥ २८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy