SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૫થી૪૭ : ૩૧૩ : અહી પ્રાયઃ આવા સ્વભાવના હોય છે એના અથ એ છે કે, માટા ભાગના સાધુએ આવા સ્વભાવવાળા હાય છે, પશુ મા જ આવા સ્વભાવવાળા હાતા નથી. [આના ફલિતાથ એ થયો કે, પહેલા-છેલ્લા જિનના સાધુઓમાં પશુ કાઈ ઋજી-પ્રાપ્ત હોય અને મધ્યમજિનના સાધુમાં પણ કાઈ ઋજી—જડ કે ૧૪-જડ હોય. } (૪૪) ૧૭ ૪૯૫-૫'ચાશક ઋજી-પ્રાન ાને ઋ-પ્રાન હોવાના કારણે ચારિત્ર હાય, પણ ઋજી-જડ વગેરેને ચારિત્ર યાગ્ય નથી એ પ્રશ્નનું સમાધાન :– एवंविहाणवि इहं, चरणं दिडुं तिलोगणाहेहिं । નીશાળ ચિત્તે માળે, ગદ્દા પત્તિ મુદ્દો ૩ ॥ ૧ ॥ अथिरो उ होइ इयरो, सहकारिवसेण ण उण तं इणइ । નળા નાયર્ કર, વર્બ્સ ૫૩ સૂયર્ ર્ત્તર્ષિ ! ૪૬ ॥ इय चरणम्मि ठियाणं, होइ अणाभोगभावओ खलणा । ण उ तिब्वसंकिलेसा, णऽवेति चारितभावोऽवि ॥ ४७ ॥ સરળતા જડતા આદિથી યુક્ત પણ જે જીવા પ્રત્રજ્યાને ચૈાગ્ય છે તેમને ચારિત્ર હોય એમ જિનાએ જોયું છે. કારણ કે સ્થિર (=કાયમ રહેનાર) અને અસ્થિર (ઝ્યારેક થનાર) એમ બે પ્રકારના ભાવ છે તેમાં સ્થિરભાવ તે ઋજી-જડ વગેરેને શુદ્ધ જ હાય છે, (૪૫) અસ્થિર ભાવ તેવા પ્રકારની સામગ્રીથી અશુદ્ધ થાય છે. પણ તે અશુદ્ધ ભાવ ચારિત્રને ઘાત કરતા નથી. વજા અગ્નિથી ઉષ્ણુ અને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy