SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૮ ૯ ૧૭ ક૯૫-પંચાશક ગાથા ૩૭ એવું રૂપ કરવાથી જેનોપચાર ન થઈ શકે એવો અર્થ થાય. દેશાંતરમાં રહેલા સાધુઓનો વંદનાદિ પૂજા રૂપ ઉપચાર ન થઈ શકે. અથવા દેશાંતરમાં રહેલા લોકો સાધુઓને વંદનાદિ પૂજા રૂપ ઉપચાર ન કરી શકે. અથવા જનોપચાર એટલે સાધુઓનો વ્યવહાર. માસકલ્પ ન કરવામાં સાધુઓને વ્યવહાર (આચારપાલન) ન થાય. (૪) દેશવિજ્ઞાન :- જુદા જુદા દેશના વિવિધ પ્રકારના લૌકિક અને લોકોત્તર વ્યવહારનું જ્ઞાન ન થાય. (૫) આજ્ઞારાધના – જિનાજ્ઞાનું પાલન ન થાય. જિનાજ્ઞા આ પ્રમાણે છે-મજૂળ માન, સન્ન કુife ના ૩ વિદા' (પ. વ. ગા. ૮૯૬) = “આગમમાં (શેષ કાળમાં) માસકલ્પ સિવાય બીજો વિહાર કહ્યો નથી.” (૩૬) માસકલ્પ દ્રવ્યથી ન થઈ શકે તે પણ ભાવથી અવશ્ય કરવો જોઈએ:कालादिदोसओ पुण, णदव्वओ एस कीई णियमा । भावेण उ कायव्वो, संथारगवच्चयाईहिं ॥ ३७ ।। કાલ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવના દોષોથી બાહાથી માસક૯૫ ન થઈ શકે તે પણ શયનભૂમિ, મકાન, શેરી વગેરે બદલીને ભાવથી અવશ્ય કરવું જોઈએ. (દુષ્કાલ આદિના કારણે) ભિક્ષા દુર્લભ બને એ કાળદોષ છે. સંયમને અનુકૂળ ક્ષેત્ર ન મળે વગેરે ક્ષેત્રદોષ છે. શરીરને અનુકૂળ આહાર આદિ ન મળે એ દ્રવ્યદોષ છે. માંદગી, જ્ઞાનાદિની હાનિ વગેરે ભાવદોષ છે. (૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy