SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૬ : ૧૭ ક૬૫-પંચાશક ગાથા ૩૫ _ _ અહીં સૂત્રના અધ્યયનમાં પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ અને શત્રે સવપ્ન-દર્શનમાં એકસો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાન્સગ છે. બાકીના ગમન આદિ કાર્યોમાં ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરવું. અહીં સવાર-સાંજનું પ્રતિક્રમણ છ આવશ્યક રૂપ છે. (વિશેષામાં કહ્યું છે કેसमणेण सावपण य, अवस्सकायव्वयं हवह जम्हा । अंतो अहोनिसस्स य, तम्हा आवस्सयं नाम ॥ ८७३ ॥ સાધુએ અને શ્રાવકે દિવસના અને રાતના અંતે અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક” એવું નામ છે.” (૩૩) મધ્યમ જિનોના સાધુઓને કથંચિત (=કઈ રીતે) દોષ લાગતાં તે જ સમયે કરેલું પ્રતિક્રમણ ગચિકિત્સાના ઉદાહરણથી લાભ કરે છે, અર્થાત્ જેમ રોગ ઉત્પન્ન થતાં જ તેની ચિકિત્સા કરવામાં આવે તો લાભ થાય છે, તેમ દેષ ઉત્પન્ન થતાં જ પ્રતિક્રમણ કરવામાં આવે તે અતિચારની વિશુદ્ધિરૂપ લાભ થાય છે. મધ્યમ જિનેના સાધુઓ ઋજુ-પ્રાણ હેવાથી તેમને પ્રાયઃ દેષ લાગતો નથી એ જણાવવા અહીં “કથંચિત્ ” કહ્યું છે. (૩૪) માસક૯૫નું વર્ણન :पुरिमेयरतित्थयराण मासकप्पो ठिओ विणिदिवो । मज्झिमगाण जिणाणं, अट्टियओ एस विण्णेओ ॥ ३५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy