SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૪થી૧૬ ૧૭ ૪૯૫-૫ચાશક વિષયમાં પહેલા વગેરે જિનના સ`ઘ અને શ્રમણુ વગેરેને આશ્રયીને ગ્રાહ્ય-અગ્રાહ્યના વિભાગ નીચે પ્રમાણે છે. (૧૪) : ૨૮૭ : સામાન્યથી કે વિશેષથી સંઘ (સાધુ-સાધ્વીના સમુદાય), સાધુ, સાધ્વી, ઉપાશ્રય કે કોઈ એક સાધુને ઉદ્દેશીને અનાવેલું. આધાકમાં પહેલા અને છેલ્લા જિનના બધા જ સાધુએને ન પે. અહીં (બૃહત્) કલ્પસૂત્રની ગાથા પ્રમાણે છે :— આ संघं समुद्दिसित्ता, पढमो बीओ य समणसमणीओ । તો સ્લપ વસ્તુ, પથ્થો નવુત્તિન્ન | બ્રૂક || ૪૯ ]/ जड़ सव्वं उद्दिसिउं, संघं कारेइ दोहवि न कप्पो । સવા સત્વે સમળા, સમળી યા તથઈવ સદૈવ ॥ जर पुण पुरिमं संघ, उद्दिस्सइ मज्झिमस्स तो कप्पे મશ્ર્વિમ પટ્ટેિ પુ, રો વિ ચિંચો || ૪૬ / । एमेव समणवग्गे, समणीवग्गे य पुग्धउद्दिट्ठे । માિમનાનું હવે, તૈત્તિર્યં હોય ન પે ॥ ૪૭ || “ આધાકમ બનાવનારના મુખ્ય ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે ઃ- (૧) કેાઈ સ ંઘને (-સાધુ-સાર્વીના સમુદાયને) ઉદ્દેશીને, (૨) કાઈ સાધુઓને યા સાધ્વીઓને ઉદ્દેશીને, (૩) કાઈ ઉપાશ્રયને ઉદ્દેશીને, (૪) ઢાઇ અમુક એક સાધુને ઉદ્દેશીને આધાકમાં કરે. તેમાં સાંઘ, સાધુ, સાધ્વી અને ઉપાશ્રય સ`ખ'ધી આધાકમના સામાન્યથી અને વિશેષથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy