SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૧-૧૨ : ૨૮૩ : ૧૭ ૬૯૫-૫'ચાશક ટિતા ઇસુ મટિમા= “મધ્યમજિનના સાધુએ ચાર કલ્પમાં સ્થિત છે અને છ કલ્પમાં અસ્થિત છે” એમ કહ્યુ` છે. (૯) શય્યાતરપિંડ, ચાર મહાવ્રતા, પુરુષજ્યેષ્ઠતા, અને કૃતિકમ એ ચાર મધ્યમજિનના સાધુઓને પણ સ્થિતકલ્પ છે. (૧૦) આચેલકથનુ* સ્વરૂપ – दुविहा एत्थ अचेला, संतासंतेसु होइ विष्णेया । तित्थगर संत चेला, संताऽचेला भवे सेसा ॥ ११ ॥ ॥ ॥ आचेलको धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, होइ सचेलो अचेलो य ॥ १२ ॥ અહી વસ્ર ન ડાય ત્યારે અચેલક અને વસ્રા હાવા છતાં ચેલક એમ એ પ્રકારે અચેલક (=વસ્ત્ર રહિત) છે. તીથ કરી ઇંદ્રે આપેલું દૈવષ્ય ન હોય ત્યારે અચેલક અને છે. સાધુઓ વચ્ચે હોવા છતાં અચેલક છે. (૧૧) પહેલા અને છેલ્લા જિનના સાધુઓને અચેલક (=વસ્ત્રના અભાવવાળા) ચારિત્રધમ હાય છે, પ્રશ્ન :- શું પહેલા – છેલ્લા જિનના સાધુઓ સથા વસ્ત્રરહિત હાય છે? ઉત્તર ઃ- ના. તે સાધુએ વસ્રસહિત હાવા છતાં શ્વેત અને ખાડિત વગેરે વસ્રા હાવાથી વઅરહિત છે એમ કહેવાય. વસ્ત્રા જેવાં જોઇએ તેવાં ન હાય તા વચ્ચે હૈાવા છતાં વસ્ત્રા નથી એવા વ્યવહાર દેખાય છે. (વિશેષામાં) કહ્યુ` છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy