SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૯૫-૫ચાશક કલ્પના સામાન્યથી આચેલ દશ પ્રકારને આ કલ્પ પહેલા અને આને આશ્રયીને સ્થિત ( =નિયત ) તેમને એનું આચરણુ સદા કરવાનું એટલે નિત્ય મર્યાદા.* (૨) ગાથા ૩-૪ : ૨૭૯ : વગેરે દશ પ્રકાર છે. છેલ્લા જિનના સાધુકહેવાય છે. કારણ કે હાય છૅ. સ્થિતકલ્પ સ્થિતકલ્પનું નિત્ય આચરણ કરવાનુ... કારણુ :— ततिओसहकप्पोऽयं, जम्हा एगंततो उ अविरुद्धो । सययंपि कजमाणो, બાળાકો ચૈવ તેસિ || રૂ ।। આ સ્થિતકલ્પ ત્રીજા ઔષધ સમાન હોવાના કારણે પહેલા અને છેદ્યા જિનના સાધુએને સદા કરવાની આજ્ઞા હાવાથી સદા કરવામાં આવે તા પણ એકાંતે હિતકર છે. કારણ કે તે શુભ છે. પ્રશ્ન :- પહેલા અને છેલ્લા જિનના સાધુઓને જ આની સદા કરવાની આજ્ઞા કેમ? ઉત્તર :- આનું કારણુ સરળતા, જડતા વગેરે છે. આનું વણુન આગળ આવશે. (૩) ત્રણ પ્રકારનાં ઔષધે :— वाहिमवणे भावे, कुणइ अभावे तयं तु पढमंति । बितियमवणेति न कुणति, तइयं तु रसायणं होति ॥ ४ ॥ * આચાર, વ્યવહાર, વ્યવસ્થા, મર્યાદા, કલ્પ, સામાચારી આ બધા શબ્દોના લગભગ સમાન અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy