SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૬ ૧૫ આલેચનાવિધિ-૫'ચાશક અથવા પનિદાળનોયનુત્તો એ પદમાં શબ્દના સમિતિ-ગુપ્તિ સાથે અન્વય કરવાથી અ થાય— પ્રશિયાન અને યાગથી યુક્ત તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તથી યુક્ત જીવ આઠ પ્રકારના ચારિત્રાચાર છે. : ૨૨૭ : અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ચારિત્રાચાર હેાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત જીવને ચારિત્રાચાર કહેલ છે. રહેલા યુક્ત નીચે પ્રમાણે આ ગાથાની ઉક્ત વ્યાપ્યા વૃદ્ધ (-પ્રાચીન) પુરુષાએ કહી છે. ખીજાએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ પ્રણિધાન અને યાગથી યુક્ત તથા સમિતિ આદિથી આળખાતા આવા આચાર ચારિત્રાચાર છે. (આ વ્યાખ્યામાં વષૅ.' પદથી જીવ નહિં, કિંતુ આચારનું ગ્રહણ કર્યુ' છે. ) ચારિત્ર હાય ત્યારે થતા ચારિત્રસબંધી વ્યવહાર તે ચારિત્રાચાર. (૨૫) તપાચારના ભેદો :बारसविहंमिवि तवे, सब्मिंतरवाहिरे कुसलदिडे | अगिलाइ अणाजीवी, णायन्चो सो तवायारो ॥ २६ ॥ ॥ ॥ જે જીવ સર્વજ્ઞપ્રરૂપિત છ પ્રકારના અભ્ય'તર અને છ પ્રકારના ખાદ્ય એમ ખાર પ્રકારના તપમાં ખેદ× રહિત Jain Education International x अग्लान्या=न राजवेष्टिकल्पेन, यथाशक्त्या वा । For Private & Personal Use Only ૬. વૈતિ. ગા. ૧૮૬ www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy