SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૯ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૩ : જણાવવા પૂર્વક પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં આલોચના કરવી જોઈએ. [ આ દ્વાર ગાથા છે. આમાં યોગ્ય, યોગ્ય ગુરુ પાસે, કમ, ભાવ પ્રકાશન, અને દ્રવ્યાદિ શુદ્ધિ એ પાંચ દ્વાર છે. એ પાંચ દ્વારનું ૧૨ મી ગાથાથી ક્રમશઃ વર્ણન કરશે. (૮) આલોચનાને કાળ :कालो पुण एतीए, पक्खादी वणितो जिणिदेहि । पायं विसिट्टगाए, पुव्यायरिया तथा चाहू ॥ ९ ॥ જિનેશ્વરોએ વિશેષ આલોચનાને કાળ પ્રાયઃ પક્ષ, ચાર માસ વગેરે કહ્યું છે. પૂર્વાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ તે જ પ્રમાણે કહ્યું છે. સામાન્ય આલેચના તે પ્રતિદિન (સવાર-સાંજ ) બે પ્રતિક્રમણમાં કરાય છે. આથી પક્ષ વગેરે કાળ વિશેષ આલેચનાને છે. કઈ વિશેષ અપરાધ થયેલ હોય તે ક્યારેક તે જ વખતે આલોચના કરે, માંદગીમાંથી તુરત ઊભો થયો હોય, લાંબા (=ઘણા દિવસે સુધી) વિહાર હેય વગેરે કારણે પક્ષ વગેરેમાં આલોચના ન કરે. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. (૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy