SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૪ : ૧૩ પિંડવિધિ-પ્‘ચાશક આદિ શાસ્ત્રોને માનનારા) લેાકેા પણ પુછ્યા આહાર બનાવતા નથી. તેમાં પણ ધર્મ શાસ્ત્રોમાં કુશળ બુદ્ધિવાળા લેાકેા તે ખાસ પુણ્ય આહાર મનાવતા નથી. કારણ કે તે લાકા સમજતા હાય છે કે संथरणंमि असुद्धं, दोपहवि गेण्हत देतयार्णाहियं । જ્ઞાન વિટ્ટ તે ં, તં ચૈત્ર ચિ. સંઘને || ૨૨ || “જેમ કાઈ વૈદ્ય વરના રાગીને ધેખર આપે તા આપનાર–લેનાર અનૈને નુકશાન થાય છે, અને ભસ્મક રાગવાળાને ઘેખર આપે તે આપનાર-લેનાર અનેને લાભ થાય છે; તેમ જો શુદ્ધ આહારથી સાધુના નિર્વાહ થઇ શકતા હાય તે અશુદ્ધ આહાર લેનાર-ફ્રેનાર બંનેને અહિતકર છે, તે (-અશુદ્ધ) જ આહાર શુદ્ધ આહારથી નિર્વાહ ન થઇ શકતા હૈાય ત્યારે લેનાર–દેનાર ખ'નેને હિતકર છે ગાથા ૪૩ આથી ભિક્ષા માટે ફ્રી જ નહિ શકાય એમ જે કહ્યું તે વચનમાત્ર છે, અર્થાત્ એવું કથન અશૂન્ય છે, કારણ કે તેને સિદ્ધ કરનારી (-પુણ્યા આહાર થાય છે એ) યુક્તિ એકાંતિક નથી. (૪૨) चिय पसिद्धं । નિર્દોષ ભિક્ષા લેવી એ દુષ્કર છે એવી પરમાન્યતાનું સમાધાન :दुकर अहए, जहधम्मो दुक्करो કુળ લ યશો, મોરવઝત્તે હવે જો તમે અસ’કલ્પિતાદિ ગુણવાળી ભિક્ષા લેવી એ किं * પિંડ વિ. ગા. ૨૧, તિદિ. ગા. ૨૩૫. Jain Education International ચરસ For Private & Personal Use Only સ ॥ ૪૩ ॥ www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy