SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૨ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૩૯-૪૦ एवंविहेसु पायं, धम्मट्ठा व होइ आरंभो । गिहिसु परिणाममेत्तं, संतंपि य व दुट्ठति ॥ ३९ ॥ અત્યંત માપીને રાઈ ન બનાવવાના કારણે જેમના ઘરમાં સૂતકાદિ હેય કે ન હોય, પણ રેજ પ્રમાણે આહાર દેખાતો હોય તે ગૃહસ્થોના ઘરોમાં પકાવવાની પ્રવૃત્તિ શ્રમણદિને દાન આપવાથી થતા પુણ્ય માટે પ્રાયઃ ન જ હેય. અલબત્ત, તેવા વિશિષ્ટ લોકોને પાકકાલે “જે સાધુ ઓને અપાય તે જ અન્ન અમારું છે” એ ભાવ હોય છે, પણ તે ભાવ સાધુદાન માટે અધિક પકાવવાની ક્રિયાથી રહિત હોય છે. સાધુદાન માટે અધિક પકાવવાની ક્રિયાથી હિત તેવા ભાવ માત્રથી લેવા યોગ્ય પિંડ દૂષિત બનતે નથી. [ હા, જે સાધુદાન માટે પકાવવાની ક્રિયા પણ હોય તેવા ભાવથી પિંડ પ્રષિત બને છે. પણ અહી ઉક્ત ગૃહસ્થામાં તે ભાવ જ હોય છે, સાધુ માટે પકાવવાની ક્રિયા નથી હતી. આથી તેવા ભાવથી પિંડ દૂષિત બને નહિ.] (૩૯) દાનના ભાવમાત્રથી પિંડ દૂષિત ન બને એની સિદ્ધિ : तहकिरियाभावाओ, सद्धामेत्ताउ कुसलजोगाओ। असुहकिरियादिरहियं, तं हंदुचितं तदण्णं व ॥ ४० ॥ ઉક્ત પ્રકારને દાનસંબંધી કેવળ ભાવ (૧) શ્રમણાદિ માટે આરંભ રૂ૫ અશુભ ક્રિયાથી રહિત છે, (૨) કેવળ રુચિ રૂપ છે, (૩) પ્રશસ્ત માનસિક વ્યાપાર છે. આ ત્રણ કાણેથી અશુભ કાયિક ક્રિયા, અરુચિ અને અશુભ મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy