SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ પીઠબંધ] રાગીનાં રાગ અને રેગ. પિતાના ભેજનમાં આવી રીતે વધારે થતે જોઈને તે મનમાં બહુ રાજી થતો હતો, પણ તેના પ્રતાપથી અને શા કારણથી પિતાના - જનમાં વધારે થાય છે તેનું કારણ તે કદિ વિચાર નહોતે. પિતાના ભજનમાં આસક્ત થયેલે નિપુણ્યક સુંદર ભેજન તરફ ઓછા ઓછા આદરવાળો થતે જતે હતો અને પોતે કાંઈક સમજતો હતો છતાં જાણે તદ્દન અજાણ્યો હોય તેમ સાંસારિક મોહમાં કાળ ગાળતે હતો. પિતાનું તુછ ભજન તે રાત દિવસ ખાતે લેવાથી શરીરે હષ્ટપુષ્ટ તે ગયે, પણ ત્રણે ઔષધે આદર વગર માત્ર જરા જરા કઈ વખત વાપરતો હતો તેથી તેના વ્યાધિઓનો સમૂળ નાશ થયો નહિ. એટલું મહાકલ્યાણક અન્ન તે થોડું થોડું લેતે હવે તેનાથી પણ તેને ફાયદો તે ઘણે થયો અને તેના વ્યાધિઓ તેથી ઓછા તે થતા ગયા, પણ વસ્તુસ્વરૂપનું બરાબર ભાન ન હોવાને લીધે અને અપથ્ય ભજનનું જોર વધારે હોવાને લીધે તેના શરીર ઉપર કુજનને વિકાર વારંવાર દેખાતો હતઃ અપથ્ય ભજનના વિશેષ ઉપયોગથી કઈ વાર તેને શૂળ નીકળતું હતું, કઈ વખત શરીરે દાહ થઈ આવતો હતું, કઈ વાર તેને મુંઝવણ થઈ આવતી હતી, કેઈ વખત તાવ આવી જતું હતું, કેઈ વાર શરદી થઈ આવતી હતી, કેઈ વાર જડપણું જણાતું હતું, કઈ વાર છાતીમાં અને પડખાંમાં વેદના થઈ આવતી હતી, કેઈ વાર ઉન્માદની પીડા થઈ આવતી હતી અને કઈ વાર શરીરને પથ્ય વસ્તુ ઉપર “અરૂચિ થઈ આવતી હતી. આવી રીતે એ સર્વ રેગો તેના શરીરમાં વિકાર ઉત્પન્ન કરીને કઈ કઈ વાર તેને ત્રાસ આપતા હતા. આવી રીતે વ્યાધિઓની પીડાથી ઘેરાયેલા અને રડતા નિપુ યકને એક વખત દયાળુ તયાએ જે અને તેના વસ્તુવિચારણું સંબંધમાં વિચાર કરીને તે બેલી, “ભાઈ ! પિતાજીએ તા સ્થિરીકરણ. તને પ્રથમથી જ કહ્યું છે કે તારા શરીરે આ સર્વ વ્યાધિઓ છે તે ખરાબ ભેજન ઉપર તને પ્રીતિ છે તેને લઈને જ છે. અમે આ તારી સર્વ હકીકત જોઈએ છીએ, સમજીએ છીએ, પણ તને આકુળતા ન થાય તેટલા સારૂ તને તારા ખરાબ ભોજનનું ભક્ષણ કરવાથી વારતા નથી. આ સુંદર ત્રણે ઔષધો ૧ બન્ને બાજુનાં પડખાંમાં ચસકા આવે તેને શૂળ કહે છે. ૨ મૂછ આવી જાય તેને હીસ્ટીરીઆને વ્યાધિ કહે છે. ૩ જડપણું. જાચ. એનાથી સુસ્તી જણાય છે, કાર્ય પર અરૂચિ થાય છે. ૪ સનેપાત જેવું ગાંડાપણું. ૫ મંદવાડમાં શરીરને લાભ કરે તેવા ભજન ઉપર અરચિ-અનિચ્છા થવી એ બહુ સાધારણ છે. માંદાને અપચ ઉપરજ બધા રૂચિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy