SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૨ ] ત્રણ કુંટું. ૬૭૧ “ થતા નથી, તે નિરંતર પ્રાણીનું હિત કરવામાં તત્પર રહે છે, તે “ કોઇ વખત છુપાઇ જાય છે અને કોઇ વખત બહાર પ્રગટપણે નીકળી “ આવે છે—તેવા તેના સ્વભાવ છે, તે અંતરંગમાં રહે છે અને પ્રાણીને “ તે મોક્ષપ્રાપ્તિ કરાવી આપે તેવી શક્તિવાળું છે, તેનું કારણ એ છે “ કે તે પેાતાની પ્રકૃતિથી જ પ્રાણીને ઊંચે' લઈ જાય છે. • ત્યાર પછી ક્રોધ માન વિગેરે બીજું કુટુંબ પ્રાણીના સંબંધમાં “ કહેવામાં આવ્યું તે તદ્દન અસ્વાભાવિક છે, પરંતુ કમનસીબે હકી“ ત એવી બને છે કે વસ્તુસ્વરૂપ નહિ સમજનાર પ્રાણી તેને જાણે “ પોતાનું સ્વાભાવિક કુટુંબ હોય તેમ માનીને તેના ઉપર ઘણા જ “ પ્રેમ રાખે છે; આ બીજા પ્રકારનું ( ક્રોધ માન રાગ દ્વેષ રૂપ ) કુટુંબ “ અભવ્યાના સબંધમાં અનાદિકાળથી છે અને તેના છેડો તેને કદિ (C પણ આવે તેમ નથી તેથી અનંત છે. કેટલાક ભવ્ય પ્રાણીઓને “ ( આસન્નસિદ્ધિ થાને ) તે અનાદિકાળથી છે પણ તેને છેડો “ નજીકમાં આવે તેવા સ્વભાવવાળુ હોય છે; એ કુટુંબ કોઇ પણ અ“ પવાદ વગર એકાંતે પ્રાણીનું ઘણું જ અહિત કરનાર છે, પ્રથમ કું“ બની પેઠે તે પણ કોઇ વખત છુપાઇ જાય અને કોઇ વખત બહાર “ નીકળી પડે તેવા સ્વભાવવાળુ છે અને અંતરંગમાં રહે છે; પ્રાણીને “ જેટલા બને તેટલા સંસારવૃદ્ધિને લાભ કરાવી સંસારને વધારી આપવા તે તેના ધમ છે, કારણ પ્રાણીને ઊંચકીને ઉપરથી નીચે « (ઊંધા) પટકવા એ તેને સ્વભાવ છે. * “ ત્યાર પછી પ્રાણીનું ત્રીજું કુટુંબ જે ઉપર કહેવામાં આવ્યું તે “ તેા તદ્દન દેખીતી રીતે જ અસ્વભાવિક છે, તે તા થાડા વખત પહેલાં · શરૂ થયેલું ડાય છે અને થાડા વખત પછી તેની સાથેના સંબંધને “ છેડા આવનાર ાય છે અને તેથી તેનું અસ્તિત્વ તદ્દન અસ્થિર “ હોય છે, તે કાઇ પણ રીતે ચાસ કે સ્થિર રહી શકતું નથી; ભવ્ય પ્રાણીને કાઇ વખત તે કુટુંબ હિત કરે છે અને કોઇ વખત અહિત ૧ ઉચ્ચતમાં ઉચ્ચ ભાવમા, આત્માના શુદ્ધ સ્વરૂપમાં. ૨ સર્વ ભવ્યા મેાક્ષ જવાના નથી, જેમને સામગ્રીના સાવજ થવાને નથી, એવા અભવ્યની કાઢે વળગેલાને જાતિભવ્ય કહેવામાં આવે છે. આથી અહી ઉંટલાક ભવ્ય' એવા શબ્દ વાપર્યો છે. ૩ આ ત્રીજા કુટુંબમાં પ્રાણીનું શરીર મામાપ તથા સગાસંબંધી અને કુટુંબી અન્ય માણસાના સમાવેશ થાય છે. તેમાં તેા ધટવધ થયા કરે છે અને મરણ વખતે સંબંધનો એક્દમ છેડા આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy