SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ઝરતાવ ૩ તો એનું ઘણું મૂલ આવશે; માટે ચાલે એને ઉપાડીને આપણું સ્વામી (પલ્લીપતિ) પાસે લઈ જઈએ!” ચોરોને આ પ્રમાણે બોલતાં સાંભળીને મારા મનમાં કાંઈક ડે પડેલે વૈશ્વાનર ( મિત્ર ) એકદમ સળગી ઉઠયો અને હું બેઠે થઈ ગયો. એટલે ચોરેમાંના એક કહ્યું “અરે ભાઈઓ ! આનો વિચાર ખરાબ જણાય છે, તે આપણી સાથે લડવા માગે છે અથવા ભાગી જવા માગે છે, માટે એ હરામખોર પાડાને એકદમ બાંધી લે, નહિ તો એને પકડવો મુશ્કેલ થઈ પડશે.” પછી ચારેએ મને ધનુષ્યવડે સારી પેઠે કુટ, ખૂબ માર માર્યો અને પછવાડે હાથે કરીને મને પાંચમોડીએ બાંધી લીધે; હું હોઢામાંથી ગાળો દીધા કરતો હતો તેથી મારું મોટું પણ બાંધી લીધું. પછી ત્યાંથી મને ઉપાડ્યો, મારા શરીર પર તદ્દન ફાટેલું તૂટેલું જીરણ કપડું ઓઢાડ્યું અને વારંવાર ગદા મારતાં, ધમકી આપતાં અને દમ દેતાં તેઓ મને કનકપુર નગરની નજીકમાં આવેલી ભીકનકપુરના મનિકેતન નામની ચોરની પલ્લીમાં લઈ ગયા. ત્યાં સીમાડામાં. મને રણવીર નામના પલ્લી પતિની પાસે રજુ કરવામાં આવ્યું. પલ્લીપતિએ હુકમ આપ્યો કે-“અરે! આ માણસને બહુ સારી રીતે ખવરાવે પીવરાવો, તેમ કરવાથી જે તે પાડા જેવું જ થશે તેના પૈસા બહુ વધારે આવશે. ચેરના સ્વામીની આવી આજ્ઞા માથે ચઢાવીને એક ચોર મને પિતાને ઘરે લઈ ગયો. તે ચોરે મને પિતાને ઘરે લઈ જઈને મારે હોઢેથી બંધ છેડ્યા અને મને મેક કર્યો એટલે હું તો મોઢામાંથી કોધીની ક. મમો ચ બલવા મંડી પડ્યો, તેથી તે ચાર મારા ડવી જીભ. ઉપર ઘણો જ ગુસ્સે થે, તેણે મને લાકડીઓથી ખૂબ ઠેક્યો, માત્ર પોતાના સ્વામીએ મને સોંપેલો હોવાથી જ મારી નાખ્યો નહિ. મારી બોલીમાં કડવાશ તો એટલી હતી કે તે સાંભળીને મને કઈ પણ માણસ જરૂર મારી જ નાખે. માત્ર મારી કડવી બેલીને લઈને તેણે મને તદ્દન તુચ્છ ભેજન આપવા માંડ્યું. આથી હું વધારે ને વધારે ભૂખે રહેતે હેવાથી તદ્દન લેવાઈ ગયો અને મારા મોં ઉપર પણ દીનતા આવી ગઈ. પહેલાં ૧ કનકપુરઃ અગાઉ આ નગરને રાજા પ્રભાકર હતા. વિભાકર આ નગરના રાજાને તે વખતે વારસ હતો. વિભાકરની સાથે વિમલાનનાના સંબંધમાં મોટું યુદ્ધ થયું હતું તે માટે જુઓ આ પ્રસ્તાવ પ્રકરણ ૨૩ મું. પૃ. ૫૮૩ થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy