SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૯] ખૂની ક્રોધીને રખડપાટે. દમ સળગી ઉઠે તેવાં સ્થાન રાજકુળમાં તથા આખા નગરમાં હું જાણતો હતો, તેને ચારે બાજુએથી મેં સળગાવી મૂક્યાં તેથી એટલી મોટી અગ્નિ સળગી ઉઠી કે હું પણ નગરમાંથી બળ બળતે માત્ર ભવિતવ્યતાના વેગથી જ બહાર નીકળી શક્યો. હું બહાર નીકળતા હતા તે વખતે નગરના લેને મેટ અરેરાટીને અવાજ મારા સાંભળવામાં આવ્યો. સુભટ લેકે બોલવા લાગ્યા કે “અરે દેડે, દેડે!” તેઓના મનમાં કાંઈક એવી પણ શંકા આવી કે દુશમનના લશ્કરે એ અતિ અધમ કાર્ય કર્યું છે. એ વખતે મારું શરીર તદ્દદ્ર ક્ષીણ થઈ ગયેલ હોવાને લીધે અને શરીરની ક્ષીણતાની અસર મન પર પણ થતી હોવાને લીધે આખરે હું મારી સર્વ ધીરજ ખોઈ બેઠે, પ્રકરણ ૨૯ મું. ખૂનીકોધીને રખડપટે. કે આ ખા જયસ્થળ નગરને સળગાવી મૂક્યું તેથી મારા મનમાં પણ ભય ઉત્પન્ન થયો અને જંગલ તરફ મેં તે નાસવા માંડ્યું. નાસતાં નાસતાં મેં મેટા જંગલમાં SD 6 પ્રવેશ કર્યો. પછી મને બહુ પીડાઓ થઈ: કાંટાઓથી Eીતર હું વીંધાણે, ખીલાઓથી ઘાયલ થે, રસ્તો ભૂલી ગ, ખોટે રસ્તે ચઢી ગયે, ઊંચા ઢળાવ૫રથી લટકી પડ્યો, ઊધે આરતીને માથે નીચા પ્રદેશમાં પડ્યો, મારાં અંગોપાંગ ભાંગીને ત્રાસ. ચૂરેચૂરાં થઈ ગયાં અને મને એટલું સખત વાગ્યું કે પડ્યા પછી ઉઠવાની શક્તિ પણ મારામાં રહી નહિ. ચારની પલ્લીમાં એવી રીતે હું મહા અટવીમાં પડેલો હતો તે વખતે ત્યાં રે આવ્યા. તેઓએ મને એવી અવસ્થામાં પડેલે જોયે. તેઓ મને જેઈને બોલવા લાગ્યા કે- અરે ! આ તે જાડા પાડા જેવી કાયાવાળો માણસ જણાય છે, માટે એને લઈ જઈને કેાઈ સારી જગ્યાએ વેચશું ૧ નંદિવર્ધને આખું ગામ સળગાવ્યું તે ભાઠો થઈ ગયું હતું, એક માણસ પણ બચવા પામ્યો ન હતો તે આગળ કથા પરથી જણાશે.. ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy