SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૮] વૈશ્વાનરહિંસાની ભયંકર અસરતળે. ૧૩૫ વરી મદનમંજૂષા કુમારશ્રી નંદિવર્ધને વેરે આપવાના વેવિશાળની મા. ઉદ્દેશથી મહારાજા અરિદમને મને આપની પાસે ગણીને સ્વીકાર. મેકલ્યો છે. હવે આ પ્રમાણેની મારી વિનતી સાંભ ળીને આપશ્રી તે સંબંધી યોગ્ય હુકમ ફરમાવે !” ફટવચનનાં આવાં વચન સાંભળી મારા પિતા પદ્મરાજાએ મતિધન મંત્રીની સામે જોયું. મતિધન મંત્રીએ કહ્યું “મહારાજ ! અરિદમન તે ખરેખર એક પ્રભાવશાળી મહાનું વ્યક્તિ છે ! આપશ્રીને અને તેમનો સંબંધ થાય તે સર્વ રીતે યોગ્ય છે; માટે જે માગણું ફટવચને કરી છે તેને આપ સ્વીકાર કરે એમ મારી પણ વિનતિ છે. મંત્રીની આ પ્રમાણે સલાહ મળવાથી મારા પિતાશ્રીએ તેમ કરવાની હા પાડી અર્થાત વેવિશાળ કબુલ કર્યું. રંગમાં ભંગ *તે વખતે મેં કહ્યું “અરે ફટવચન ! અહીંથી તમારું શાદંલપુર કેટલું દૂર !” કુવચન–“સાહેબ! અમારૂં શાલપુર ૨૫૦ એજન દૂર છે.” નંદિવર્ધન (હું પિતે –“એ વાત ખોટી છે. તમારે એમ ન કહેવું જોઇએ.” ફુટવચન–“ ત્યારે કેટલું દૂર છે તે આપ સાહેબ પોતે જ કહે.” નંદિવર્ધન–અઢીસો યોજનમાં એક ગાઉ છું. સ્ફટવચન–“એમ ધારવાનું આપ પાસે શું કારણ છે ?” નંદિવર્ધન–“હું જ્યારે નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું.” ફુટવચન–“આપે એ હકીકત બરાબર જાણ નથી.” નંદિવર્ધન–“ત્યારે તું કહે છે તે સાચું અને હું કહું છું તે ખોટું એમ માનવાનું તારી પાસે શું કારણ છે ?” સ્ફટવચન-“મેં મારા પગલાથી બરાબર ગણતરી કાઢેલી છે.” નંદિવર્ધન–મોટા આધાર રાખવા યોગ્ય માણસો હતા તેની પાસેથી મેં પણ નિશ્ચય કર્યો છે કે તું જે કહે છે તે તદ્દન ખોટું છે અને મારું કહેવું તે સંબંધમાં છે તે બરાબર સાચું છે.” * અહીં બે. રો. એ સોસાયટીવાળી બુકનું પૃ. ૪૦૧ શરૂ થાય છે. + નંદિવર્ધને-આખી વાર્તા નંદિવર્ધન કહે છે તે ધ્યાનમાં રાખવું ૧ ગાઉને માટે ગયુત શબ્દ છે. બે કોસનો એક ગળ્યુત થાય છે. આઠ હનર હાથને અથવા ૨૦૦૦ ધનુષ્યને એક કેસ, ચાર કોસને એક જન. યોજન લગભગ આઠથી નવ માઈલ થવા જાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy