SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪] કનકમંજરી. ૫૯૧ મારે મંદિરે આવીને મારૂં હૃદય શૂન્ય હોવા છતાં દિવસ ચાગ્ય સર્વ કાર્યો જેમ તેમ આટાપી લઇ હું મારા ઉતારાના મંદિરના ઉપરલે માળે ચઢ્યો. ત્યાં ગયા પછી મારા સર્વ નાકર ચાકરેને રજા આપી દીધી અને મારા પલંગમાં એકલા પડી રહ્યો. તે વખતે મને એક પછી એક વિચાર કનકમંજરીના સંબંધમાં આવવા લાગ્યા, અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા, સંકલ્પજાળ ઘુંચાવા લાગી અને તેવા કલ્પનાતરંગમાં એટલેા બધા હું અટવાઇ ગયા કે મને ખબર પડી નહિ કે હું તે ગયોછું કે આવ્યાછું ! હું તે ત્યાં બેઠોછું કે અહિ બેઠો છું ! એકલા છું કે મારા પરિવાર નેાકર ચાકર સાથે છું! મને સમજાયું નહિ કે હું તે કું છું કે જાગુંછું ! કે હું તે રહું છું કે હસું છું! કે આ તે સુખ થાય છે કે દુઃખ થાય છે! આ તે પ્રેમને માટે આતુરતા છે કે કોઇ જાતને રાગ થયા છે ! કે આ તે માટેા ઓચ્છવ થઇ રહ્યો છે કે માથે કોઇ મેટી આપત્તિ આવી પડી છે! અરે મને એટલી પણ ખબર ન પડી કે આતે રાત છે કે દિવસ છે ! કે હું તે ખરેખર જીવું છું કે મરણ પામી ગયા છું ! વળી મને સહજ ચેતના (consciousness ) આવી ત્યારે હું વિચારવા લાગ્યા કે અરેરે ! હવે હું ક્યાં જાઉં? શું કરું ? શું સાંભળું? શું જો? શું બાલું ? અને કોને કહું ? આ મારા દુઃખના ઉપાય શું કરું ? આવી રીતે મારા મનમાં અત્યંત વ્યાકુળતા થતી હતી, મેં મારા સર્વ નાકરને અંદર આવવા સખ્ત મનાઇ કરી હતી અને હું જરીકવાર એક પડખે અને જરીકવાર બીજે પડખે આળોટતા હતા અને મનમાં મુંઝાતા હતા. એમ નારકીની જેમ સખ્ત દુઃખને સહન કરતે હું આખી રાત શય્યામાં પડી રહ્યો પણ આખી રાતમાં મને એક ક્ષણવાર પણ ઉંઘ આવી નહિ, મેં આંખનું મટકું પણ માર્યું નહિ અને તેવા દુઃખમાં આખી રાત પસાર થઇ. પ્રભાત થતાં સૂર્યના ઉદય થયે પણ રાત્રિ જેવા જ દુઃખમાં બીજા દિવસની સવારના અો પહેાર પણ પસાર થયા. સારથિને સીદ્ધો પ્રશ્ન કુમારના ગેાટાળીએ જવામ વ્યાધિને સારથિર્શિત ઉપાય, તે વખતે મારો સારિથ મારા મંદિરમાં આવ્યો. તે મારો ઘણા માનીતા નાકર હાવાને લીધે કોઇએ તેને મારી પાસે આવતાં અટકાવ્યા નહિ, તે મારી પાસે આવ્યા, મારે પગે પડ્યો અને જમીનપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy