SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦] વિમલાનના અને રલવતી. ૫૬૫ પાસે તુરત આવવું.” “ જેવા પિતાશ્રીના હુકમ !” એમ કહી અમે બન્ને પિતાશ્રીની પાસે જવા સારૂ નીકળ્યા. અમે હજુ પિતાશ્રી સન્મુખ પહોંચીએ છીએ ત્યાં તા પિતાશ્રીના સભામંડપમાંથી ત્રણ પુરૂષાં અહાર આવ્યા, તેઓની આંખામાંથી એટલાં હર્ષનાં આસું નીકળતહતાં કે તેના પ્રવાહથી તેની આખા ધાવાઇ ગઇ હતી. તે કનકા શેખરના પગમાં પડ્યા. તે કનકશેખરને શોધવા નીકળેલા પ્રધાન પુરૂષા દેખાતા હતા. મને એ હકીકત જોઇને ઘણી નવાઇ લાગી તેથી મેં પૂછ્યું કે ‘ભાઇ ! આ પુરૂષો કોણ છે ?’ તેના જવાબમાં ‘એ તે સુમતિ, વરાંગ અને કેશરી છે' એમ બેાલતાં ખેલતાં નકશેખરે તેને સ્નેહપૂર્વક ઊભા કર્યાં અને તેને ભેટી પડ્યો. વળી મેં ફરીને પૂછ્યું કે ‘એ કોણ છે?' તેના જવાથ્યમાં કનકશેખર કુમારે જણાવ્યું કે અંતેા મારા પિતાના મેાટા પ્રધાનેા છે.' અરસ્પરસ પ્રણામ થઇ ગયા પછી અમે સર્વે પિતાશ્રી પાસે રાજસભામાં આવ્યા અને ત્યાં બેફા. પદ્મરાજાએ કહેલા નૂતના સંદેશા, પછી મારા પિતાશ્રી પમરાજાએ કનકશેખરને કહ્યું “ ભાઇ કનકશેખર! આ તારા પિતાના મંત્રીઓએ મને જે વાત કરી છે તે સાંભળ. · તેઓ જણાવે છે કે પિતાજીને (કનકચૂડરાને) કાંઇ પણ હકીકત જણાવ્યા વગર કુમાર (કનકશેખર ) ઘરની બહાર નીકળી ગયા પછી તુરતમાં જ નાકર ચાકરા પાસેથી તેસ્નેકના જવાથી શ્રીને ખબર પડીકે રાજકુમાર મંદિરમાં કોઇ જગાએ માતપિતાની દશા દેખાતા નથી, એ હકીકત સાંભળતાંજ જાણે તે ઉપર કોઇએ અકસ્માત્વના પ્રહાર કર્યો હાય, જાણે તેઓ દળાઇ ગયા હાય, જાણે તેઓ બીજા જ થઇ ગયા હોય, જાણે ગાંડા થઇ ગયા હાય, જાણે મૂર્છા પામી ગયા હાય, તેમ કાંઇ પણ ચેતના વગરના થઇ ગયા અને રાણી ચૂતમંજરી પણ અત્યંત મુંઝાઇ જઇને જાણે મરવા પડ્યા હોય અથવા તે મરીજ ગયા હોય એમ એ ઘડી તેા સ્તબ્ધ થઈને પડી જ રહ્યા. ત્યાર પછી તેને કેટલાએ પવન નાંખ્યા, ચંદનનાં વિલેપન કર્યો એવા બીજા ઉપચારા કર્યાં ત્યારે તેઓને કાંઇક ધીરજ તેઓની મૂર્છા વળી. ત્યાર પછી અરેરે પુત્ર! તું ક્યાં ગયા?’એમ મહારાજા અને દેવી રડીરડીને ખેલવા તેને રડતાં જોઈને નાકર ચાકર ભાયાતા તથા આખું રાજસ્થાન રડવા લાગ્યું, તેથી મેાટી રડારોળ થઇ રહી. તે વખતે રાજાનું કારભારી C Jain Education International For Private & Personal Use Only માણસાએ અને એવા આવી અને ગયા ? ક્યાં લાગ્યા અને www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy