SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] નિષ્ક્રમણેાત્સવ-દિક્ષા-દેશના. ૫૪૭ પરિચય રાખ્યા આળની સેામત કરી ત્યાં સુધી તે અનેક પ્રકારનાં દુઃખા સહન કરવાને યાગ્ય થયા અને જ્યારથી એણે મનીષીનેા પરિચય વધાયાઁ અને તેની સાથેજ સેાખત કરવા માંડી ત્યારથી તેને આનંદ આનંદ થવા લાગ્યા. આ પ્રમાણે હકીકત સમજીને તમારે નિશ્ચય કરવા જોઇએ કે બહાર તેમજ અંદર ( અહિંગ પ્રદેશમાં તેમજ અંતરંગ પ્રદેશમાં) તમારે દુર્જનની સાખત કરવી નહિ, અને સામત માત્ર સજ્જનની સાથે જ કરવી, ૧ આવા જિનેશ્વર દેવના શાસનના અપ્રતીમ અને અત્યંત મનેાહર શબ્દો સાંભળીને ઘણા પ્રાણીઓ બેધ પામી ગયા અને ધર્મ કરવા તત્પર થઇ ગયા. પછી દેવતાઓ પોતપોતાને સ્થાનકે ગયા,સુલેાચન કુમાર રાજ્યાસનારૂઢ થઇને રાજ્ય ચલાવવા લાગ્યા અને આચાર્ય મહારાજ પાતાના પ્રથમના તેમજ નવીન શિષ્યાને સાથે લઇને અન્યત્રવિહાર કરી ગયા. જિનાગમમાં બતાવેલા માર્ગે ઘણેા કાળ ચાલીને જ્યારે અંત સમય નજીક આવ્યેા ત્યારે સર્વ વિધિવડે જ્ઞાન અગ્નિથી, ધ્યાન અગ્નિથી, તપઅગ્નિથી, વીર્યના ઉપયોગ રૂપ અગ્નિથી, સર્વ પાપેા બાળી નાખીને મનીષીએ શરીર રૂપ પીંજરૂ મૂકી દઇ મેાક્ષ ( નિવૃત્તિ નગર) પ્રાપ્ત કર્યું. મધ્યમમુદ્ધિ અને તેના જેવા બીજા મધ્યમ પ્રકારના પ્રયાસ કરનારા રાજા વિગેરે પ્રાણીએ હતા તેનાં કર્મો ઘણાં ઓછાં અને આછાં થઇ ગયાં અને તેવા સર્વ સાધુએ દેવલાકે ગયા. ( તે હવે પછી મોક્ષે જશે. ) માળના સંબંધમાં ભગવાને પ્રથમથી ભવિષ્ય ભાખ્યું હતું કે તે ચાંડાળને હાથે મરીને નરકમાં પડશે એમજ અન્યું. મુનિમહારાજનું ભવિષ્ય વચન કંઢ ખેાટું પડતુંજ નથી. સ્પર્શન કથાનક સંપૂર્ણ. ૧ આ પ્રમાણે આચાર્ય પ્રખેાધનરતિ શત્રુમર્દન વગેરેને ઉપદેશ આપે છે. કુસંગ ન કરવાના દ્રષ્ટાન્ત તરીકે આ સર્વ વાર્તા વિદુર કુમાર મંદિવર્ધન પસે કહી રહ્યો છે—સંસારનું સ્વરૂપ ખતાવતાં સંસારીજીવ પેાતાની સર્વ હકીકત સદાગમ સમક્ષ અગ્રહિતસંકેતા પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષની હાજરીમાં કહી બતાવે છે, ૨ આ સ્પર્શનની વાર્તા પૃ. ૩૭૪ થી શરૂ થઇ છે. વિદુરે તે વાર્તા કુમાર નંદિવર્ધન સમક્ષ કહેવા માંડી હતી તે અત્ર પૂણૅ થાય છે. હવે સંબંધ પૃ. ૩૭૩ થી ચાલુ છે. Jain Education International ** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy