SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્રકરણ ૧૮ મું. કનકરશેખર. રૉનની વાર્તા કુસંગથી થતા ગેરફાયદા બતાવવા માટે વિદુરે પ્રકરણ ત્રીજ્રથી શરૂ કરી હતી. જ્યારે વિદુરને રાજાએ નંદિવર્ધન કુમારની પાસે બીજીવાર માકલ્યા ત્યારે તેને કુમારે પૂછ્યું હતું કે ગઇ કાલે કેમ દેખાયા નહિ? તેના જવાબમાં પાતે એક આશ્ચર્યકારક વાર્તા સાંભળવામાં રોકાઇ જવાનું કહ્યું એટલે કુમારે એ વાત કહેવાનું કહેવાથી વિદુરે સ્પર્શનની વાત શરૂ કરી હતી. તે વાત પૂરી થયા પછી વિદુર અને રાજકુમાર મંદિવર્ધન વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ—૧ કથાનકની કુમારપર અસર. વિદુર કુમારશ્રી ! મેં ગઇ કાલે આ વાર્તા સાંભળી, તે જરા માટી હાવાથી મારે તે આખા દિવસ તેમાંજ ચાલ્યા ગયા તેથી હું આપની પાસે આવી શક્યો નહીં તે ક્ષમા કરશો.” Jain Education International k નંદિવર્ધન— ભાઇ ! બહુ સારૂં કર્યું, વાર્તા બહુ મજાની છે ! સાંભળતાં તેમાં બહુ રસ જામે છે અને વળી સાથે બેધ પણ મળે છે. ખરેખર! પાપી મિત્રો સાથે સામત કરવી એ બહુ ખરાબ છે. જીએને ! પેલા ખાળે સ્પર્શન જેવા દુષ્ટ મિત્ર સાથે દોસ્તી કરી તે તેને આ ભવમાં અને પર ભવમાં અનેક પ્રકારની પીડાઓ-ઉપાધિઓ અને દુઃખપરંપરા પ્રાપ્ત થયાં! એ દુ:ખાનું કારણ એવી ખરામ દાસ્તી-સાખત જ હતું, બીજું કાંઇ પણ નહિ.” વિદુરે પાતાના મનમાં વિચાર કર્યો કે ચાલેા! એક વાત તે ૧ હવે વાર્તા ચાલે છે તે સંસારીજીવ (નંદિવર્ધન )ની છે. સંસારીજીવ પેાતેજ તે કહી સંભળાવે છે અને હવે જ્યાં જ્યાં પહેલા પુરૂષ આવે ત્યાં ત્યાં તે તે વખતના સંસારીજીવના ભવને અંગે તેને પાતાને ઉદ્દેશીને અગાઉ માફક છે એમ સમજવું. આ પ્રસ્તાવમાં પ્રથમ પુરૂષના હવે ઉપયોગ થાય ત્યારે તેનંદિવર્ધન માટે સમજવે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy