SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] આદ્ય કથાશરીર ૧૩ થયું. પછી તેણે સાધ્વી પાસેથી આચાર્ય મહારાજે કહેલી હકીકત સાંભળી એટલે વૈક્રિય લબ્ધિથી તેણે ચેરના વેષ ધારણ કર્યો અને સાધ્વી સાથે આચાર્ય મહારાજ સમક્ષ તે આવ્યા.ના રાજપુત્રી સુલલિતા જે આચાર્ય સમક્ષ બેઠી હતી તેણે આ નવા આવનાર તસ્કર (ચાર)ને અને તેની કુલ ચારીના વૃત્તાંત પૂછ્યો. સૂરિ મહારાજે તેને તે જણાવવા કહ્યું, તે ઉપરથી તે ચારે આ રાજપુત્રીને ખેાધ થવા માટે તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય તેવું પેાતાનું ભવસ્વરૂપ ઉપમા દ્વારવડે કહી અતાવ્યું. રાજપુત્ર લલિતાંગ જે બાજુએ બેઠો બેઠો પ્રસંગને લઇને આ અહેવાલ સાંભળતા હતા તે લઘુકર્મી હાવાથી તુરત બેધ પામી ગયા. પેલી ભેાળી રાજપુત્રી સુલલિતામાં પૂર્વના અજ્ઞાન (કર્મ) દોષ અહુ હતા, તેથી વારંવાર તેને ઉદ્દેશીને વાત કહેવામાં આવતી હતી તેાપણ તે ખાધ પામતી નહેાતી, તેને વિશેષ પ્રેરણા થતાં આખરે ઘણી મુશ્કેલીએ તે પણ બેધ પામી; ત્યારપછી તે સર્વેએ તેના આત્માનું હિત કર્યું અને આખરે સર્વ મેક્ષે ગયા. આ કથાશરીર મનમાં અરાબર ધારણ કરી રાખવું, લક્ષ્યમાં રાખવું. આ સર્વ બાબતનેા વિગતવાર ખુલાસા અને સ્પષ્ટીકરણ આઠમા પ્રસ્તાવમાં થશે. * * સર્વજ્ઞ મહારાજના નિરૂપણ કરેલા સિદ્ધાન્તરૂપ સમુદ્રના બિન્દુ તુલ્ય આ કથા તે મહાસમુદ્રમાંથી ખેંચીને મહાર કાઢવામાં આવી છે એમ સમજવું. દુર્જન માસ તેટલા માટે આ કથા સાંભળવાને ચોગ્ય નથી. અ મૃતબિન્દુ અને કાળફૂટ ઝેરના સંચાગ કોઇ પણ રીતે પસંદ કરવા લાયક નથી, દુર્જન-અધમ મનુષ્યના દાષાની વિચારણા પણ કરવી નહિ. એવી પાપને પેદા કરનારી પાપી મનુષ્યોની કથા કરવાની પણ શી જરૂર છે? કદાચ દુર્જનની સ્તુતિ કરવામાં આવી હાય તાપણુ તે કાવ્યમાંથી તે દાષાજ શોધી કાઢશે અને તેને વિશેષ જાહેરાત આપશે અને તેની નિંદા કરવામાં આવી હાય તે ઉલટા વિશેષે કરીને તે પ્રમાણે કરવા પ્રયત્ન કરશે. આ પ્રમાણે હાવાથી એવા પ્રાણીઓ તરફ બેદરકારી રાખવી એજ ઉચિત છે. આ ગ્રંથના અધિકારી. * ૧ આ એક એવા પ્રકારની લબ્ધિ છે કે તેનાથી મનુષ્ય મનમાં ઇચ્છે તેવું રૂપ કરી શકે છે. (Power of Personation ). ૨ કાળાહળ જેને સંભળાતા હતા અને ચારનું રૂપ લઇ ગુરુ પાસે આવ્યા તે ચક્રવતી પાતે છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy