SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ ભાઇબંધીને લીધે લોકોમાં તેની નિંદા પણ ં આવા પ્રકારની થાય છે, કારણ કે પાપી મનુષ્યેાની સંગત સર્વ પ્રકારના અનર્થો· ને ઉપજાવનારી હેાય છે, વળી જ્યારે તેને વિદ્વાન પુરૂષો .. ધ .. “ આપે છે ત્યારે તે પેાતાનું વાસ્તવિક હિત ક્યાં છે અને શેમાં છે “ તે ખરાબર સમજે છે અને તદનુસાર વર્તન કરે છે. આ પ્રમાણે “ થાય છે ત્યારે તેનું અજ્ઞાન ઉડી જાય છે અને તે ખરેખરા “ સુખી થાય છે અને મહાત્મા પુરૂષના સંબંધ થવાથી તે “ માર્ગને પ્રાપ્ત કરે છે. પછી પંડિત પુરૂષાની પેઠે તે * મહારાજ, દેવ તેમજ તપસ્વીઓનું અર્ચન તથા પૂજન “ પૂર્વક કરે છે. ” ઉત્તમ પણ ગુરૂબહુમાન : આચાર્ય મહારાજની આવી વાણી સાંભળીને મધ્યમમુદ્ધિએ વિચાર કર્યો કે પેાતાના જ્ઞાન અને અનુભવથી આચાર્ય મહારાજે મધ્યમ પુરૂષાનાં જે લક્ષણા મતાવ્યાં તે સર્વે મને પેાતાને અનુભવસિદ્ધ છે, મારા મનની સ્થિતિ તે મહાત્માશ્રીએ કહી તેવી જ ખરાબર થઇ છે. મનીષીએ પણ પેાતાના મનમાં તેજ પ્રમાણે વિચાર કયો કે મહાત્મા આચાર્યે મધ્યમ વર્ગના જીવાનાં જે લક્ષણ બતાવ્યાં છે તે સર્વ પાતાના ભાઇ મધ્યમમુદ્ધિમાં છે. સૂરિમહારાજે પોતાના ઉપદેશના લય ત્યાર પછી આગળ વધાયો: મધ્યમ વેાનાં લક્ષણ પર વિચારણા. જઘન્ય જીવેાનું સ્વરૂપ. “ ભવ્ય પ્રાણીએ ! એ પ્રમાણે મધ્યમ વાના ગુણા તથા અવગુણા તમને બતાવવામાં આવ્યા તે તમારા સમજવામાં આવી tr • ગયા હશે. હવે જઘન્ય મનુષ્યાનું સ્વરૂપ કેવા પ્રકારનું હાય છે તે 66 6. તમને કહું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળેા. મનુષ્યજન્મ પામીને જે પ્રાણીઓ એ સ્પૉંદ્રિયને પોતાના સગા જેવી ગણે છે, “ તે પોતાની મોટામાં મેાટી દુશ્મન છે એમ જે પોતે જાણતાં નથી “ અને તેમને પોતાને હિત થાય તેવું કહેનારા પુરૂષા ઉપર જેએ ઉ“ લટા ક્રોધ કરે છે તેવા પ્રાણીઓને જઘન્ય મનુષ્યો સમજવા. એ '' વર્ગના મનુષ્યાને સ્પર્શેદ્રિયના ચાગ મળી જાય છે ત્યારે ખસ' ઉપર “ ચળ આવતી હાય એવી તેઓનાં મનની સ્થિતિ થઇ જાય છે અને “ જેમ ખસ ઉપર ખણવાથી છેવટે દુઃખ થાય છે, છતાં ખરજવા ૧ ખસઃ પામાઃ હાથની આંગળીપર કે છેડે થાય છે તેનીપર ચળ-ખરજ બહુ આવે છે. એ ચામડીને વ્યાધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy