SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨] ચાર પ્રકારના પુરૂષા. ૪૭૯ < તે આવી રીતે કેમ હાઇ શકે ? વળી ભગવાને જે ઉત્તમેાત્તમ ’ પુરૂષોનું વર્ણન કર્યું તેવુંજ વર્ણન ભવજંતુનું મારીપાસે સ્પર્શને કર્યું હતું અને તેજ વખતે તેણે જણાવ્યું હતું કે સદાગમના બળથી એ સ્પર્શેનના પૂર્વના મિત્ર ભવજંતુ પોતાના પ્રિય મિત્રનેા ( સ્પર્શનના ) તિર સ્કાર કરીને સંતાષની મદદ વડે નિવૃત્તિ નગરીએ ચાલ્યા ગયા હતા અને તેણે વધારે જણાવ્યું હતું કે પાતે ( સ્પર્શન ) તેના ખેદમાંજ ગળામાં ફાંસા નાખી આપઘાત કરતા હતા, બેધ અને પ્રભાવે મને અગાઉ જે હકીકત કહી હતી તે અને અત્યારે પ્રોાધનરતિ મહારાજ જે હકીકત કહે છે તે એક બીજાની સાથે મેળવવાથી એમાં રહસ્ય શું છે તે ખરાબર સમજાઇ જાય છે. આ સૂરિ મહારાજ પેાતાની વિશાળ જ્ઞાનદષ્ટિથી સ્થાવર અને જંગમ ત્રણ લેાકના સર્વે ભાવને ખરાખર જાણે છે અને તે સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ કરવાને સમર્થ છે. આશ્ચર્યયુક્ત દૃષ્ટિથી અને મનનપૂર્વક મનીષી જ્યારે આ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરતા હતા ત્યારે મધ્યમક્ષુદ્ધિએ તેના તરફ પેાતાનું ચિત્ત આપીને પૂછ્યું “ ભાઇ મનીષી ! તું તારા મનમાં કાંઇ ઊંડો વિચાર કરતા હાય એમ જણાય છે. શું કાંઇ તારા સમજવામાં નવીન તત્ત્વની હકીકત આવી છે ? ” મધ્યમમુદ્ધિ ની મનીષા. મનીષી—“ આ મહાત્મા મુનિ મહારાજ ચોખા શબ્દોમાં બધી વાત કરે છે તે પણ હે ભાઇ ! શું તારા સમજવામાં હજી મુદ્દાની વાત આવી નથી ? મને તે જરા પણ શંકા વગર એમ લાગે છે કે આ મહાત્માએ જેવું સ્પદ્રિયનું વર્ણન કર્યું તેવાજ સ્પર્શન પણ હતા.” આ પ્રમાણે વાત સાંભળી ત્યારે મધ્યમમુદ્ધિને આશ્ચર્ય લાગ્યું અને તેથી સ્પર્શન અને સ્પર્શેદ્રિય એકસરખા કેવી રીતે હોઇ શકે ? એવા સવાલ તેણે પૂછયા; તેના જવામમાં મનીષીએ તેનું કારણ પા તાના મનમાં હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું અને તેમાં તેણે સ્પ ૧ જીએ પ્રકરણ ૩ જું, ત્યાં ભવજંતુના પ્રસંગની વાર્તા સાથેજ માળકથાનક શરૂ થાય છે. ૨ મૂળ હકીકત તે એમ છે કે વ્યવહારૂ મધ્યમમુદ્ધિના મનમાં મનીષા (જાણવાની ઇચ્છા) થવાથી તે સ્વરૂપ તે સમજી ગયા અને ખાળનું લક્ષ્ય ત્યાં ન હેાવાથી તે સમજ્યે નહિ. યાદ રાખવાનું છે કે માળ, મનીષી અને મધ્યમબુદ્ધિ એક રીતે અંતરંગ રાજ્યના પાત્રા છે. આળનું લક્ષ્ય ન હેાવાથી તે કાંઇ સમજ્યા નહિ તે આપણે હમણાજ જેશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy