SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ લાક ભત. પ્રકરણ ૯ ] બાળમધ્યમમનીષી અને સ્પર્શન. ૪૫૩ સર્વ લેકે તે બહુ રાજી થઈ ગયા, તું બાળની પછવાડે ગયે એ હકીકત સાંભળીને સર્વ નગરવાસી જનેને તારા ઉપર દયા આવી અને મારી સ્વસ્થ વૃત્તિ જઈને સર્વ નગરવાસીઓને મારી તરફ પક્ષપાત થયો.” મધ્યમબુદ્ધિ“આ સર્વ હકીક્ત તારા જાણવામાં કેવી રીતે આવી?” મનીષી–“હું કતહળને લીધે નગરમાં ફરવા નીકળી પડ્યો હતો ત્યારે મેં લેકેને અંદર અંદર વાત કરતાં સાંભળ્યા હતા. તેઓ બેલતા હતા કે-“અરે કુળને કલંક લગાડનાર, અંતઃકરણથી મહા દુષ્ટ, મર્યાદાથી રહિત, સદાચારથી ઉખડી ગયેલ અને હમેશાં તજવાયેગ્ય ભાગે ગમન કરનાર અને આખા નગરને અનેક રીતે હેરાન કરનાર એ બાળને કેઈ ઉપાડી ગયું એ તે બહુજ સારી વાત થઈ.” આ હકીકત સાંભળીને વળી બીજો માણસ ટેળામાંથી બોલી ઉઠ્યો. “હા, એ તે બહુ ઠીક થયું, પણ એ બાળને કેઈએ છિન્નભિન્ન કરીને મારી નાખ્યો એવી વાત જે સંભળાય છે તે વાત વધારે સારી ગણાય, કારણ કે એ પાપીને તે કોઈ પણ રીતે નાશ થાય તોજ નગરવાસી સ્ત્રીઓનાં શિયળનું રક્ષણ થઈ શકે તેમ છે; તે સિવાય બીજો કેઈ પણ રસ્તો નથી.” તે વખતે ટેળામાં એક ત્રીજો માણસ બોલી ઊઠ્યો “અરે હારે હા ! એ તો બહુ ધરમની વાત થઈ ! પણ એની પછવાડે વળગીને પેલે મધ્યમબુદ્ધિ ખેદ પામે છે અને હેરાન થાય છે તે સારૂં નથી, એ આપણને તે સારે જણાય છે !' ત્યારે વળી ટેળામાંને એક બીજે માણસ બોલી ઊઠ્યો “અરે ભાઈ, જવા દેને! વળી જે પાપીઓના મિત્ર હોય તે કદિ સારા હોતા હશે? જે ખરેખ જાતીય સુવર્ણ હોય તે પથ્થરની સાથે સોબત કરેજ નહિ અને જો તેમ કરે તે પછી તેની જ મારફતે એ સંબંધ કરનાર પ્રાણું અનેક દુઃખ પામે અને લોકોમાં તેની ગેરઆબરૂ થાય તેમાં જરા પણ ખોટું થતું નથી. જે પ્રાણુઓ શરૂઆતથી જ સારા માણસોના સંબંધમાં આવી પાપકાર્ય કરવામાં આસક્તિવાળા પ્રાણુઓના સંબંધને જ ત્યાગ કરે છે તેઓને કઇ પ્રકારનો દોષ લાગતો નથી અને લોકે તેઓના નામની સાથે દોષને જેડતા નથી એટલે તેઓને દોષવાન ગણતા પણ નથી. તેના સંબંધમાં પિલે મનીષી જ દાખલો લેવા લાયક છે. તે પોતે મહાત્મા છે તે ૧ સે ટચનું-બત્રીશ વર્લ્ડ શુદ્ધ સે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy