SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૩ પાપી માળની સાથે પેાતાના સર્વ સંબંધ છેડી દઇને કેવા કલંક વગરા થઈને નિરાંતે સુખમાં રહે છે?' ભાઇ મધ્યમમુદ્ધિ ! લોકોને અંદર અંદર આ પ્રમાણે વાત કરતાં સાંભળવાથી આ સર્વ હકીકત મારા જાણવામાં આવી છે અને તેથી બાળના સંબંધ છેડી દેવાની મેં તને સૂચના કરી છે, ’ સાચી સલાહની અસર વિચાર અને નિર્ણય. માળ સમાગમ ત્યાગ, મધ્યમમુદ્ધિએ વિચાર કર્યાં કે ખરેખર, ઢાષમાં રચી પચી રહેલ પ્રાણીને આ ભવમાં પણ સુખની ગંધ આવતી નથી, તેને એક દુ:ખ ઉપર બીજું એમ દુ:ખને દુ:ખ જ આવ્યાં કરે છે. વળી એવા પ્રાણીને દુ:ખના ભારની પીડા થાય છે તેટલાથીજ તેના છૂટકા થતા નથી પણ લેાકેા તેના ઉપર આક્રોશ કરીને તેના દુશ્મનની ગરજ સારે છે, એક તા એવા પ્રકારના પ્રાણી દુ:ખથી મળી જતા હેાય છે અને ઉપરાંત વધારામાં લેાકેામાં તેની નિંદા થાય છે તેથી તેને તેા ખરાખર દુ:ખ ઉપર ડામ લાગવા જેવું થાય છે. માળને ખરાખર એજ પ્રમાણે થયું છે અને તેની સાથે સંબંધ રાખવાથી હું પણ તેના જેવા જ હાઇશ એવા વિચારથી લાકાની દયાનું પાત્ર થયા અને કેટલાક વિચારવાનૂ પ્રાણીઓએ તે મને માળના જેવાજ ધાર્યો. એ પાપી માળ સાથેના સંબંધ દુઃખનું મૂળ અને સજ્જન માણસેાને નિંદવા ચેાગ્ય છે એમ હવે જ્યારે મારા સમજવામાં ચાક્કસ આવ્યું ત્યારે તે સંબંધ જરૂર કરવા ચાગ્ય નથી એવા નિર્ણય થાય છે. ગુણમાં રાચી માચી રહેલ પ્રાણીઓને સર્વ સંપત્તિ આ જ ભવમાં મળી જાય છે એ પણ ખરાબર ચોક્કસ થયું અને તેના દાખલામાં આ ભાઇ મનીષી પાતે જ છે. એણે માળ અને સ્પર્શનના સંબંધ કરવાની મૂળથી ના પાડી તેથી અત્યાર સુધી તેના ઉપર કોઇ પણ પ્રકારનું કલંક પણુ આવ્યું નહિ, તે તદ્દન સુખી રહ્યો અને પંડિત પુરૂષાના વખાણુને પાત્ર થયા. આ પ્રમાણે નજરોનજર જોવાય છે છતાં પણ કેટલીક વાર વર્તન કરતી વખતે લોકેા દોષ તરફ આદરભાવ બતાવે છે અને ગુણ તરફ મંદ ઉત્સાહ બતાવે છે તે પાપ કમૅના ઉદયથીજ હોય એમ મને તેા લાગે છે.' મેં તે ગુણુ અને દોષ ૧ અહીં મૂળ ગ્રંથ એ. ૨. એ. સે. વાળા ખાસ ભાગની આવૃત્તિનું પૃષ્ઠ ૨૦૬ શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy