SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] પ્રતિાધકાચાર્ય. ૪૩૧ ધર્મ પણ પ્રાપ્ત થયા અને ઋજુ રાજા વિગેરે ઉપર આપણે મોટા ઉપકાર કર્યો. તેટલા માટે આપણે જે કાળવિલમ કર્યાં તે આપણને તે બહુ સફળ થયા. ’ વિચક્ષણાએ જવાબમાં કહ્યું “ નાથ ! એ મામતમાં શું સંદેહ છે? વિચાર કરીને જે કાંઇ કરવામાં આવે છે તે સારૂંજ થાય છે, 1 પછી તે દંપતીને પરસ્પર બહુ સારી પ્રીતિ થઇ અને શુદ્ધ ધમૅપ્રાપ્તિથી આત્માને કૃતાર્થ માનતાં તે આનંદથી રહેવા લાગ્યા... * ** ** Jain Education International * * કથાનેા સાર–સામાન્યરૂપાના ઉદ્દેશ, સામાન્યરૂપા મધ્યમબુદ્ધિને ઉપર પ્રમાણે મિથુનદ્રયનું દૃષ્ટાન્ત આપીને કહે છે “ હે પુત્ર! મેં તને આ મિથુનદ્રયનું દૃષ્ટાન્ત આપ્યું તે ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે જ્યારે કોઇ પણ બાબતમાં સંદેહ પડી જાય અથવા એક નિર્ણય પર આવવાનું બની શકે તેમ ન હાય ત્યારે સારા રસ્તા એ છે કે થોડો વખત કાઢી નાખવા અને હકીકત કઇ દિશામાં વલણ લે છે તે તપાસવું, જોવું, અવલાકવું અને પછી જે બાબત ગ્રહણ કરવાથી લાભ વધારે જણાતા હોય તે બાબત આદરવી. ” મધ્યમમુદ્ધિએ પેાતાની માતાની આ આજ્ઞા માથા ઉપર ચઢાવી. હવે સ્પર્શન જે ભાવથી સર્વને ખરેખરા દુશ્મન છે તેના ઉપર મધ્યમબુદ્ધિ મનીષીના કહેવાથી બહુ પ્રીતિ કરતા નથી અને વળી કોઇ વખત માળના કહેવાથી તેના ઉપર જરા જરા સ્રહ કરે છે તાપણુ પાતે ચેતતા રહે છે. એવી રીતે મધ્યમબુદ્ધિ ત્યાગ અને સૂં વચ્ચે હીંચેાળા ખાતેા વખત કાઢ્યા કરે છે. * ૧ આ કથા પૃ, ૪૧૧ થી શરૂ થાય છે અને તે મધ્યમમુદ્ધિની માતા સામાન્યરૂપાના મ્હામાં મૂકવામાં આવી છે. એમાં બહુ ઊંડા આરાય છે અને તે ખાસ વિચારવા યેાગ્ય છે. ઉપર ઉપરના સાર તે સામાન્યરૂપાજ કહે છે પણ તેના અંતરમાં ઋતુ અને અકુટિલ મનુષ્યોની ભાળાઇ, બાહ્ય દેખાવમાં ફસી ન જવાના અને ખીજો બહુ બેધ છે તે વારંવાર વાંચવાથી સ્ફુરી આવશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy