SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું. મદનકંદળી. કી બા ળે એક દિવસ પિતાની માતા અકુશળમાળાને તેની કાન વેગશક્તિ બતાવવા માટે આગ્રહ કર્યો તેના જવા બમાં તેણે પુત્રને પિતાની બરાબર સન્મુખ રહેવા ને જ કહ્યું અને જણાવ્યું કે પોતે હવે યોગશક્તિ બતાવે છે દિક તે બાળકુમારે ધ્યાનમાં રાખવી. ત્યાર પછી અકુશળ માળાએ ધ્યાન કર્યું અને પ્રાણને અંદર રોકીને પછી બાળના શરી રમાં પેઠી. અકુશળમાળા બાળના શરીરમાં પેઠી અકુશળમાળાની એટલે સ્પશન પણ અતિ સ્નેહથી તેની સાથે ગાઢ ગશક્તિ. પ્રેમમાં પડી ગયો અને તે પણ બાળના શરીરમાં દાખલ થયો. એ અકુશળમાળા અને સ્પૉન બન્ને બાળના શરીરમાં દાખલ થઈને કમળ સ્પર્શવાળી વસ્તુઓ પ્રાપ્ત કરવાની બાળને અભિલાષા ઉત્પન્ન કરાવીને તેને વારંવાર હેરાન કર્યા કરે છે અને તેને પરિણામે બાળ બીજાં સર્વ કામકાજ છોડી દઈને તેઓના ઉપર એતાન લગાવી રહ્યો છે, રાત દિવસ અનેક સ્ત્રીઓ સાથે ભેગ ભોગવવાના કામમાં વિચારી રહ્યો છે અને સાળવી, ટુંબ અને ઢેઢ જાતની હલકી સ્ત્રીઓમાં પણ આસક્ત થઈને તેઓ ઉપર લલુપતા રાખી તેને વશ થઈ તેઓ સાથે ભોગ ભેગવે છે. આવી રીતે અકાર્યમાં પ્રવૃત્ત થયેલા અને સત્કાર્યોથી વિરૂદ્ધ ચાલનારા બાળને જોઈને એ પાપી છે એમ બેલી લોકો તેની નિંદા કરે છે લોક લાજ, અને ખુલ્લે ખુલ્લું કહે છે કે “એ બાળ મૂર્ખ છે, અને નહિ કાજ, જ્ઞાની છે, લાજ વગરનો છે, નિર્ભાગી છે, કુળને કલંક લગાડનાર છે. જોકે તેની આવી અનેક પ્રકારની ૧ આ યોગશક્તિ બતાવી આપવાનું વચન અકુશળમાળાએ અગાઉ આપ્યું હતું. જુઓ પૃ. ૪૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy