SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સ્પર્શનની ચેાગશક્તિ. વિગેરેના ઉપભાગ તેને સુખ ઉપજાવતા હતા. વળી એ સુજ્ઞ મનીષી માળની માફક એ શયનાદિકસાથે પ્રેમપૂર્વક મૈત્રી કરતા નહાતા તેથી ભવિષ્યમાં તેને કોઇ પણ પ્રકારનું દુઃખ થાય તેવા અંધ પણ તે કરતા નહોતા. આવી રીતે માળ અને મનીષીની જૂદી જૂદી વર્તનુસાર સ્પર્શન પેાતાના યોગબળની તે ઉપર જૂદી જાદી અસર કરતા હતા. માળની જીવનસાર્થકતા સંબંધી માન્યતા. હવે એક દિવસ અંતર્ધ્યાન થયેલ સ્પર્શન પ્રગટ થઇને માળને કહેવા લાગ્યા, “ મિત્ર ! મારી મહેનતનું કાંઇ ફળ થયું ? તને તેથી કોઇ પણ પ્રકારનું સુખ થયું કે નહિ અને તારા ઉપર કાંઇ ઉપકાર થયે કે નહિ ? તે હવે તું મને જણાવ. ” માળે જવાબ આપ્યા “ ભાઇ ! તેં ખરેખર મારા ઉપર મેાટી મહેરબાની કરી છે. હું કલ્પના પણ કરી ન શકું તેવા આનંદ મને કરાવીને તેં મને સ્વર્ગનું——દેવલાકનું સુખ અનુભવાવ્યું છે અને વાસ્તવિક રીતે જોઇએ તે તેમાં નવાઇ જેવું પણ શું છે? તને વિધાતાએ બીજા પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા માટેજ બનાવ્યા. હાય એમ જણાય છે. ખરેખર, તારા જેવા દુનિયામાં પારકા ઉપર ઉપકાર કરવા માટેજ જન્મ પામે છે અને મારા જેવાને જન્મ તારા જેવાથીજ સાર્થક થાય છે. આ જન્મમાં જે સુખ લેવું જોઇએ તે ખરેખર તારાથીજ મળે તેમ છે. તારા જેવાની સજ્જનતા અતિ ઉચ્ચ પ્રકારની છે. તારા જેવા ઉત્તમ મનુષ્યો પેાતાના સ્વભાવથીજ અન્ય માણસને સુખના હેતુ રૂપ થયા કરે છે. મિત્રવર ! તારી કૃપાથી હાલ તેા હું પૂર્ણ આનંદ ભાગવું છું.” માળના આવા ઉત્તર સાંભળી સ્પર્શને વિચાર કર્યો કે ચાલો ! એક કામ તે થયું ! આ ખાળ તેા હવે શંકા વગર આપણા નાકર થઇ ગયા અને તે એટલે સુધી કે હું તેને કાળી વસ્તુ ધાળી કહું કે ધેાળી વસ્તુ કાળી કહું તે તે કોઇ પણ પ્રકારના વિચાર વગર તે કબૂલ કરી દે એટલી હદ સુધી તે મારે વશ થઇ ગયા છે. એને હવે હું માળનું સ્પર્શલાંપટચ. ૧ કર્મના અંધ-કર્મ ગ્રહણ, પાયાનુબંધી પુણ્યના ઉદય હાય ત્યારે સુખ ભાગવાય છે, પણ તેથી પાપના બંધ થાય છે. સુજ્ઞ પ્રાણીઓને પુણ્યાનુબંધી પુણ્યને ઉય માત્ર ધૃષ્ટ છે. તે સમજણ રાખી તેમાં ગૃદ્ધિ કરતા નથી, તેથી ભવિષ્યમાં કદિ દુઃખ પામતા નથી. ૨ ખાળવા જીંદગીનું સાર્થક ઇંદ્રિયભાગમાંજ માને છે. Jain Education International ૪૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy