SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શની યાગશક્તિ. ૪૦૧ કર્યું, શરીરને સ્થિર કર્યું, અહારની કોઇ પણ મામત તરફ ખેંચાતા મનના વિક્ષેપને દૂર કર્યાં, આંખને નિશ્રળ કરી નાકના અગ્રભાગ તરફ બરાબર અનિમેષપણે સ્થાપન કરી, મનને હૃદયકમળ પર સ્થિર કર્યું, ધારણા ખરાખર સ્થિર કરી, ધારણામાં જે વિષય ધાર્યો તેના તરફ બરાબર એકતાન લગાવ્યું, ધ્યાન લગાવ્યું, ઇંદ્રિયની સર્વ વૃત્તિઓને રૂંધી દીધી, પાતે તદ્દન સ્વરૂપશૂન્ય હોય એવેશ થઇ ગયા ( આ સમાધિનું લક્ષણ છે), સમાધિ કરી, અંતર્ધાન કરવાના હેતુભૂત આત્મસંયમ બરાબર કર્યો, અંતર્ધાન બરાબર કર્યું . ( એટલે પોતે અદૃશ્ય થઇ ગયા ), મનીષી અને માળના શરીરમાં તે પેઠા, તેના શરીરમાં પાતાને જે પ્રદેશ બહુ પસંદ હતા ત્યાં સ્થાન કર્યું, તે વખતે ખાળ અને મનીષીના મનમાં તેણે અત્યંત નવાઇ ઉપજાવી, અને બન્નેના મનમાં કામળ સ્પર્શે પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગૃત કરી. પ્રકરણ ૫] યોગશક્તિના પ્રભાવ. સ્પર્શનની યોગશક્તિની જૂદી જૂદી અસર. એવી રીતે સ્પર્શન પેાતાની યોગરાક્તિ બતાવી શરીરમાં દાખલ થયા એટલે ખાળ સુંવાળી પથારીએ, સુંદર આરામખુરશીઓ, કામળ વસ્ત્રો, હાડ માંસ ત્વચા અને રેમને સુખ આપનાર મર્દના, સુંદર લલિત લલનાઓ સાથે વારંવાર વિષયસુખના ઉપભાગ, ઋતુથી ઉલટાં વીર્યવાળાં વિલેપના અને ખીજા સર્વ પ્રકારનાં શરીરને પ્રિય લાગે તેવાં સ્માન અને ઉદ્ધૃર્તન વિગેરેમાં આસક્ત થઇ ગયા. જેવી રીતે કાઇને ભસ્મક વ્યાધિ થયેા હાય તેને ગમે તેટલું ખાવાનું તથા પીવાનું આપવામાં આવે તે સર્વ તે ખાઇ પી જાય છે તેવી રીતે તે ખાળ એ આળઉપર ૫રીનનું યાગબળ. ૧ ઉલટાં વીયૅવાળાં વિલેપનઃ શિયાળામાં ગરમ વિલેપને કરવાં ( ઉષ્ણવીર્ય ), ઉન્હાળામાં ઠંડાં વિલેપને કરવાં ( શીતવીર્ય )—આ રિવાજ ઘણા જાણીતા છે. ઋતુની અસર શરીરપર ન થાય તે સારૂ તેમ કરવામાં આવે છે. ૨ ઉર્તનઃ શરીરપરથી તૈલાદિની અસર કાઢી નાખવા માટે લગાડવામાં આવતા લેપને ઉદ્ધૃતૅન કહે છે. ૩ ભસ્મકવ્યાધિઃ ગમે તેટલું ખાય પણ ભુખ મટે નહિ અને દસ્ત પણ ખારાકના પ્રમાણમાં આવે નહી એ વ્યાધિને ભસ્મક' કહે છે. આ વ્યાધિવાળા ગમે તેટલું ખાય તે સર્વ ભસ્મ થઇ જાય છે અને નવું નવું ખાધા કરે છે, પણ ધરાતા નથી. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy