SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪]. સ્પર્શનમૂળશુદ્ધિ ૩-3 બહુ ચિંતા કરતો નથી. એમ છતાં પણ આ આખી દુનિયા એ મહાત્માના પ્રભાવથી જ ચાલે છે. આવડા મોટા જગતને ચલાવનાર અને તેનું પરિપાલન કરનાર એના સિવાય બીજો કેણ હોઈ શકે? મહામોહ રાજા આવાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં અદભુત કામ કરનારે છે અને ત્રણ લોકમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલો છે તેના સંબંધમાં તારે આટલું પણ પૂછવું પડ્યું એ ભારે નવાઇની વાત છે.” મ (પ્રભાવે ) પૂછયું “ભાઈ ! તારે મારા ઉપર ગુસ્સો ન કરો. હું તે મુસાફર છું, મેં અગાઉ મહામોહરાજાનું નામવિગેરે તો સાંભળ્યાં હતાં, પણ તે બધું સાધારણ રીતે જાણ્યું હતું, પરંતુ એ રાગકેસરીનો પિતા થાય છે એવી વાત તે જાણું નહોતી. આટલું બધું અંધારું હતું તે તારા ખુલાસાથી દૂર થયું. આ પ્રમાણે હકીકત છે તેથી તે જે વાત શરૂ કરી હતી તેને બાકીનો ભાગ પણ તારે મને કહેવો જોઈએ જેથી મારા સમજવામાં આખી હકીકત આવી જાય ......... વિપાકે પોતાની વાત આગળ ચલાવી ત્યાર પછી રાગકેસરી રાજા પિતાના પિતા મહામોહ નરેન્દ્રની સન્મુખ ગયા. ત્યાં મહામોહ તેણે પિતાના પિતા (મહામહ)ને જોયો–તેને તમારા વર્ણન. નામની બે લાંબી ભમરો હતી, અવિદ્યા નામનું ઘર થર થતું સુકલ લકડી જેવું અને ઘડપણને લીધે તદ્દન જીર્ણ થયેલું શરીર દેખાતું હતું અને તે મહારાજા તૃષ્ણ નામની વેદિકા ઉપર નાખેલા વિપર્યાસ નામના સિંહાસન ઉપર બેઠા હતા. રાગકેસરી પિોતાના હાથ અને મરતક ભૂમિ પર મૂકીને પિતાના પગમાં પડ્યા. મહામહ પિતાએ પુત્રને બોલાવ્યો મહામોહની એટલે તે જમીન પર બેઠે. પિતાએ તેને આસન તૈયારી. અપાવ્યું. પિતાના પ્રેમવચનથી તે આસન ઉપર રાગ કેસરી બેઠે. રાગકેસરીએ પોતાના પિતાની તબિયતના કુશળ સમાચાર પૂછયા અને ત્યાર પછી પોતાને ત્યાં આવવાનું શું ૧ મહામહનાં અત્ર ચારે લક્ષણો બતાવ્યાં છે. એના બ્રમર અજ્ઞાન-અંધકારમય છે એ મિથ્યાત્વ સૂચવે છે; એનું શરીર અવિદ્યામય છે એ પણ જ્ઞાનાવરણયની બહળતા બતાવે છે; એની વેદિ તૃણની છે જે મોહનું ખાસ લક્ષણ છે અને વિ૫ર્ચાસ-રૂપાંતર જ્ઞાન, દલટું જ્ઞાન એ તેનું આસન છે. અજ્ઞાન અવિધા, તૃષ્ણ અને વિપર્યાસ એ ચાર શબ્દમાં મહામોહનું સ્વરૂપ બરાબર સમજી શકાય છે. પs Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy