SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ. ૩૯૧ કરવાને તૈયાર થયા ત્યાં તેઓને સાંભર્યું કે અરે ! આ બાબતમાં મેં પિતાશ્રીને તેા હજી કાંઇ પૂછ્યું પણ નથી ! અહા મારી કેટલી ભૂલ ! કેટલું આળસ ! અહા આ બાબત ઘણી સાધારણ અને નાની છે છતાં હું એમાં એટલા બધા વ્યાકુળ થઇ ગયો છું કે પિતાશ્રીને પગે પડવું જોઇએ એ વાત પણ હું વિસરી ગયા ! આ પ્રમાણે વિચાર કરીને પિતાને વંદન કરવા રાજા પાછે ચાલ્યા ’...... C વિપાકે આટલી વાત મને કહી ત્યારે મેં તેને પૂછ્યું અરે ભાઇ વિપાક ! વળી આ રાગકેશરી રાજાનેા આપ પણ છે? રાગ કેશરીના તે કાણુ છે? ’ વિપાકે જવાબમાં કહ્યું ‘ અરે ભાઇ પિતા-મહામહ પ્રભાવ ! તું તે તદ્દન ભેાળા જણાય છે ! આ મહારાજા રાગકેશરીના પિતા અદ્ભુત કામાના કરનાર અને ત્રણ જગા જાણીતા મહામેાહુ નામે છે તે વાતની તને ખબર પણ નથી એ તેા ભારે નવાઇની વાત ! અરે સ્ત્રીઓ અને છેકરાઓ પણ એ વાત તેા જાણે છે. જો સાંભળ..... “એ મહામહ આખા જગતને લીલા માત્રમાં ચકડોળે ચઢાવે છે. “ માટા મેોટા ચક્રવર્તી અને ઇંદ્રો જે જગત્ના રાજા ગણાય છે તે ፡ પણ તેના નાકર થઇને રહેલા છે. પેાતાના શુરાતન ઉપર મદાર “ આંધીને પ્રાણીએ બીજા સર્વની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે પરંતુ મહા "C માહુની આજ્ઞાનું ઉલ્લંઘન કોઇ જરા પણ કરી શકતું નથી. વેદાન્ત“ વાદીઓના સિદ્ધાન્તમાં જેવી રીતે કહ્યું છે કે પરમાત્મા સ્થાવર અને “ જંગમ-આખા જંગમાં વ્યાપક થઇને રહેલા છે તેવી રીતે મહા“ માહ પેાતાના વીર્યથી દ્વેષ વિગેરે રૂપાવડે સર્વ લોકોમાં વ્યાપક થઇને “ રહેલા છે. જેમ વેદાંતવાદીના મત પ્રમાણે જીવા વ્યક્તિ ભેદે પ્ર“ વર્તે છે અને પાછા પરમાત્મામાં લય પામી જાય છે તેવી રીતે એ * મહામાહુના પ્રતાપથી મદ વિગેરે બીજા સર્વ આ મહામેાહની “ આજ્ઞાનુસારજ પ્રવર્ત છે અને તેની અંદરજ પાછા સર્વ સમાઇ ፡ જાય છે–આથી એ મહામેાહ વેદાન્તવાદીઓના પરમાત્મા જેવાજ “ ખરાખર જણાય છે, કારણ કે તે સર્વવ્યાપી છે. પરમાર્થને સમ“ જનાર અને સંતાષથી થતું ખરૂં સુખ જાણનાર પ્રાણીએ પણ “ ઇંદ્રિયોના સુખમાં લલચાઇ જાય છે તે સર્વ મહામહને લઇનેજ “ થાય છે. સર્વ શાસ્ત્રો ભણીને જે પોતાની જાતને પંડિત માનતા ૧ તૈયાર થયા પછી પાછા જવું પડે તે અપશુકન ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy