SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] મનીષી અને મળ. થવાળી રાખ્યુ નેતા, ખાટી આશાના પાસથી બંધાયલા, રવિનું ઃખ અનુભવતા, શરીર એક દિવસ ઉઘાડે તિરસ્કાર મા અને મુક્તિ. શ્રોતાગરગ પ્રાસાદમાં હુ તા. મારેા ઉઘાડે મને શરીર અનુકૂળ કિયાએ પરમાધામી હોય લાગમને ભાનો અનુસરશો તિરસ્કાર કર્યો, મને સ્કૂલ આએ એદીયાદ માંથી બહાર ધકેલી અને ભારે સુત્ર જાણે નહિ તેમ તદ્દન દયા વગરને મે માળે તરસ્કાર કરીને મારા ઉપર કોપાયમાન થયા અને કહેવા લળ્યા કે તારી આંખેાથી મને દેખી શકે નહિ એવી જગ્યાએ હું જ છું. ' એ પ્રમાણે બેલી ત્યાંથી કાંઇ નાશી ગયા, ભાગી ગયા. હમણા મને એમ પત્તો મળ્યા છે કે તે મારા અગાઉના મિત્ર ભવજંતુ તે નિવૃત્તિ નગરીએ ગયા છે અને એ નગરી મારા જેવાને અગમ્ય છે એટલે હું તે ત્યાં કદિ જઇ શકતા નથી. આ પ્રમાણે થયું એટલે મેં મારા મનમાં વિચાર કર્યો કે પેાતાના મિત્રથીજ આવી રીતે તિરસ્કાર પામેલા અને અકરીને ગળે લટકતા નકામા સ્તન-આંચળ જેવા મિત્ર વગરના મારા જીવતરની શું જરૂર છે ? આમ વિચારીને મેં ઉપર પ્રમાણે કર્યું. (ગળાફાંસા ખાધા. ) બાળસ્પર્શન સેહવર્ધન, ૩૭૯ આ પ્રમાણે સ્પર્શનની વાત સાંભળી માળ બેટા “હુ સારૂં ! સ્પર્શન ! અહુ સારૂં. તારા વ્યવસાય તે યોગ્ય જણાય છે. પાતાના પ્રિય મિત્ર તરફથી તિરસ્કાર થાય તે સહન ન થઇ શકે તેવી માઅત છે. મિત્રના વિરહથી જે પીડા થાય તે બીજા કોઇ ઉપાયથી મટી શકતી નથી. લેાકેામાં કહેવાય છે કે ક્ષમા કરનારા પુરુષા પણુ પારકા તરફથી થતા તિરસ્કાર સહન કરે તે બનવા જોગ નથી. સેા ૧ નારકીમાં રહેનારા એક જાતના અધમ અસુર-નારકાને દુ:ખ દેવામાં આનંદ માને છે, તેમને પરઆધાસી ' નામથી ઓળખવામાં આવે છે. ૨ નિવૃત્તિ-મેાક્ષ. ત્યાં ગયા પછી ઇંદ્રિયના વિષયને માર્ગ મળતે નથી તેથી તે સ્પર્શનને અગમ્ય છે. Jain Education International ૩ આ પ્રમાણે સ્પર્શન-ખાળ અને મનીષી પાસે વાત કરે છે-એ સર્વ હકીકત વાર્તા રૂપે વિદુર રાજકુમાર મંદિવર્ધન પાસે કહે છે-આ સર્વ હકીકત સંસારીજીવ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહી બતાવે છે. આ સ્પર્શન અને ભવજંતુ સંબંધની વાત ૩૭૬ પૃષ્ટથી શરૂ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy