SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ પ્રકરણ ૮] વિકલાક્ષનિવાસ નગરે. ઉન્માપદેશ સુબે: માયા પલી, મનુષ્યલોકમાં એક વિકલાક્ષનિવાસ નામનું નગર છે. તે નગરીમાં ત્રણ મોટા પાડાઓ છે. તે નગરનું પરિપાલન કરનાર તરીકે ઉન્માર્ગોપદેશ નામના અધિકારીને કર્મપરિણામ મહારાજાએ નીમે છે. એ અધિકારીને માયા નામની સ્ત્રી છે. ભવિતવ્યતાએ આપેલી ગોળીના પ્રભાવથી હું પહેલા પાડામાં ગયે. ત્યાં સાત લાખ કુળકેટિની સંખ્યામાં દ્વિહૃષીક નામના કુળપુત્રો વસે છે, તેમાં હું પણ બે ઇંદ્રિયવાળે ફળપુત્ર થયે. અગાઉ જે ઉંઘણશી જેવી, દારૂ પીધેલ જેવી, મૂછ પામેલ જેવી, લગભગ મરણ પામેલા જેવી મારી સ્થિતિ એકાક્ષનિવાસ નગરમાં દેખાતી હતી તે અહીં આવવાથી દૂર થઈ ગઈ અને હવે જાણે મારામાં કાંઈક દમ હોય, ચેતના હોય એમ જણવા લાગ્યું. (હું સ્થાવર મટીને ત્રસ છે.) પ્રથમ પાડો-હિષીક, મારાં પાપનો હજી છેડે આવ્યો નહિ. અહીં મારી સ્ત્રીએ મને એક ગોળી આપીને મહા અપવિત્ર સ્થાનમાં કરમીઓ બેઇઢિયમાં બનાવ્યું. એ રૂપમાં મૂત્ર, આંતરડાં, કલેદ (રૂધિઅનેક યાતના. રાદિ ) અને જંબાલ (કચરા)થી ભરેલા પેટમાં મને રહેલો જોઈને મારી સ્ત્રી ભવિતવ્યતા બહુ રાજી થતી હતી. વળી કઈ વખત કુતર વિગેરેને પડેલા ચાંદામાં જીવડારૂપે મને બીજા અનેક જીવો સાથે પડેલો જોઈને તે બહુ ખુશી થતી હતી. પુરુષને વીર્ય અને સ્ત્રીના રૂધિરમાં અથવા વિષ્ટામાં લીલા કરતો અને પરસ્પર ઘર્ષણથી દુઃખ પામતો એક પ્રકારના કમીની આકૃતિને ૧ વિકલાક્ષનિવાસઃ બેઇંદ્રિય, ઇદ્રિય, ચૌદ્રિય જીવોને વિકલૈંદ્રિય કહેવામાં આવે છે, કારણ કે તેમાં સંપૂર્ણ પાંચે ઈદ્રિયો નથી. બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા જીવોનું સમુચ્ચયનામ વિકલેક્રિય છે. વિકલાક્ષ નગરના એ ત્રણ જુદા જુદા પાડા કલ્પવામાં આગ્યા છે. ર ઉભાગેપદેશઃ વિકલંદ્રિય જીની ચેતના કાંઇક વ્યક્તિ હોય છે, પણ તેઓ અજ્ઞાનને લીધે ઉન્માર્ગેજ ગમન કરનારા હોય છે. ૩ માયાઃ વિલેંદ્રિય જીવોમાં માયા બહુ હોય છે. ૪ ક્રિષીક: સ્પર્શન અને રસના. આ બે ઇંદ્રિયવાળા જીવોને દ્વિહૃષીક કહેવામાં આવે છે. હકીક એટલે ઇંદ્રિય. ૫ કરમીઆ કમી વિષ્ટામાં ઉત્પન્ન થતી અને રહેતી ઝીણી મોટી છવાત. આ પેરામાં બતાવ્યા છે તે સર્વ જીવો બેઇદ્રિય છે. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy