SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ–૨ * મશ્કરી. ઓરડામાં રહેલા અનંત જીવાને ત્યારપછી બતાવ્યા. આ બધી હકીકત જોઇને તન્નિયોગ દૂત તે આશ્ચર્યચકિત થઇ ગયા. પછી તીત્રમાહાદયે પૂછ્યું ‘ ભાઇ! તે આ નગર કેવડું મોટું છે તે જોયું ? ’ જવાબમાં દૂત ક્લ્યા હા સાહેબ ! બહુ સારી રીતે જોયું.' પછી પોતાને હાથે તાળી વગાડીને ઊંચેથી હસતા હસતા તીવ્રમેહાદય ખેલવા લાગ્યો “ અરે ભાઇ! તું સદાગમની મૂર્ખાઇ તા ને? તે તે કર્મપરિણામ મહારાજાના તાબામાં રહેલા હેાય તે સર્વ જીવાને તેના તાખામાંથી મેાક્ષમાં લઇ જવાની હોંરા રાખ્યા કરે છે, પણ એ બાપડા સદાગમને ખખર નથી કે એવા પ્રાણીઓ કેટલા છે! સદાગમની જો ! આપણા આ અસંવ્યવહાર નગરમાં અસંખ્ય મહેલા ( ગાળક-પ્રાસાદે) છે, દરેક મહેલમાં વળી અસંખ્ય અસંખ્ય ઓરડા છે અને એવા દરેકે દરેક એરડામાં અનંતા જીવા વસે છે. એ સદાગમને આપણા લોકોને અહીંથી ઉપાડી નિવૃત્તિમાં લઇ જવાનું વેન અનાદિ કાળથી લાગ્યું છે, એનામાં એક જાતનું એ પ્રકારનું ભૂત ભરાઇ ગયું છે, પણ આટલા અધા કાળથી એ મહેનત કરે છે ત્યારે માત્ર એક ઓરડામાં રહેતા લેાકેાના અનંતમે ભાગ તે ઘસડી જઇ શકયેા છે,૪ હવે આટલે કાળે એક ઓરડાના પણ અનંતમા ભાગજ એ ખાલી કરી રાક્યો છે ત્યારે મહારાજાધિરાજે લોકેાની સંખ્યામાં ઘટાડો થવાની ચિંતા શામાટે રાખવી જોઇએ ? ” તન્નિયોગ ા આપ કહેા છે તે હકીકત બરાબર છે અને મહારાજા સાહેબને પણ એ બાબતમાં આપને માટે પૂરા વિશ્વાસ છે અને તેમના ખ્યાલમાં પણ એ હકીકત છે. વળી હું ત્યાં જઇને આપ સાહેબે કહેલી હકીકત તેઓશ્રીને જરૂર જણા ૧ પ્રત્યેક નિગેદમાં અનંત જીવે હેાય છે. અસંખ્ય અને અનંતનું સ્વરૂપ ચેાથા કર્મગ્રંથથી અને લેાકપ્રકાશથી વિચારી લેવું. ૨ નિગેાદનું સ્વરૂપ ખરાખર સમાય તે માટે ઘણા ગ્રંથે! વાંચવાની જરૂર છે. કાંઇક વિગત આ પ્રસ્તાવને છેડે પરિશિષ્ટમાંથી મળશે તે જુએ. એ લેખ રા. કુંવરજી આણંદજીએ લખ્યા છે અને આચાર્યશ્રી આનંદસાગરજીએ તપાસ્યા છે. ૩ વાહીઆતપણું, લત. ४ जइआइ होई पच्छा, जिणाणमग्गंमि उत्तरं तईआ; દૂરસ્ત નિયોગત, અનંતમાશો એ સિદ્ધિઓ જૈન માર્ગમાં જ્યારે કોઇ પણ સવાલ પૂછશે ત્યારે જવાબ એજ મળવાના છે કે એક નિગેાદને અનંતમે! ભાગ મેક્ષ ગયા. ' અનંતની સંખ્યા એટલી મેાટી છે કે અનંતા જીવા મેાક્ષ જાય, તેમાં અનંતા ભળે છતાં એક નિગેદમાં રહેલા વેાને અનંતમેા ભાગજ તે થાય છે. નિગેાદના જીનેાની અનંતની સંખ્યા ઘણી મેાટી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy