SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઉપમિતિ ભવપ્રપંથા કથા. [ પ્રસ્તાવ ર બેદરકાર છે એમ જણાય છે તે પ્રાણીએ ધણી ધારી વગરના છે એમ જાણીને કર્મપરિણામ રાજા તેને વધારે કર્થના કરે છે, તેને વધારે ત્રાસ આપે છે અને તેને અનેક પ્રકારે હેરાન કરે છે. જે પ્રાણીઓ જાતે પાત્ર હાઇને તે મહાત્મા સદાગમના હુકમને વશ થાય છે અને તે કહે તેમ કરે છે તેને સદાગમ પેાતાની પ્રકૃતિને અનુસરનારા જાણી કર્મપરિણામ રાજા તરફથી થતી સર્વ કર્થનાઓ અને હેરાનગતીમાંથી સંપૂર્ણ રીતે છેાડાવી દે છે. જે લેાકેાને આ મહાત્મા સદાગમ ઉપર ભક્તિ હાય છે, છતાં પેાતામાં એટલી બધી શક્તિ નહિ હાવાને લીધે જે એનાં વચનાને સંપૂર્ણ અંશે અનુસરવાને શક્તિવાનૂ થતા નથી પરંતુ તેનાં વચનેામાંથી ઘણાં, વધારે, અથવા ઘેાડાં, બહુ થોડાં વચનાને પણ અનુસરે છે અથવા કાંઇ નહિ તે। સદાગમ ઉપર અંતઃકરણપૂર્વક ભક્તિ રાખે છે અથવા છેવટે કાંઇ નહિ તે તેનું નામ માત્ર પણ હોંશથી લે છે અને તેમ કરીને જેઓ આ મહાત્માનાં વચનને કાંઇક પણ અનુસરે છે તે ઉપર એ મહાત્મા ‘ધન્ય, કૃતાર્થ, પુણ્યશાળી, સુલબ્ધજન્મ ’વિગેરે શબ્દોથી સમજાઇ આવતા પક્ષપાત કરે છે. વળી જે પ્રાણીએ આ મહાત્માનું નામ પણ જાણતા નહાય પણ જે પ્રકૃતિથી ( કુદરતી રીતે-સ્વભાવથી) ભદ્રક હાય છે તે પણ આંધળાની હાર જેમ માર્ગાનુસારી' થાય છે તેમ અનાભા ૧ જેએ જ્ઞાન ભણી વિપરીત વર્તન કરે છે તે કર્મથી વધારે ખરડાય છે અને સંસારમાં વધારે રખડે છે. ૨ જ્ઞાન સાથે શુદ્ધ વર્તન કરે તે મેાક્ષ જાય છે અને કર્મનું ત્યારપછી ત ઉપર કોઇ પ્રકારનું જોર ચાલતું નથી. ૩ દુનિયામાં ઘણા પ્રાણીએ એવા હાય છે કે જેઓ સદાગમ-સુશાસ્ત્રનાં ફરમાનને સર્વ અંશે અનુસરી શકતા નથી, પણ કોઇ કોઇ અંશે અનુસરે છે અથવા અનુસરવા ઇચ્છા રાખે છે, તેઓને જન્મ સફળ ગણાય છે; કારણ કે ઉત્ક્રા ન્તિમાં તેએની હદ ઊંચી છે અને ધીમે ધીમે તેએ સારી રીતે આગળ વધી શકે એવી યેાગ્યતાવાળા છે એમ તેઓના વર્તન પરથી જણાય છે. ‘સુલબ્ધજન્મ’ એટલે જેણે જન્મીને સારાં કાર્યો કરી પેાતાનેા જન્મ સફળ કર્યો છે એવા પ્રાણીએ. ૪ ભદ્રક: ભલા, ભેાળા, સરળ પ્રકૃતિવાળા. ૫ માર્ગોનુસારી છÀાના પાંત્રીશ ગુણ છે: તે સંબંધી ટુંકામાં વાત કરીએ તા તેઓનેા વ્યવહાર બહુ ઊંચા પ્રકારના હેાય છે અને દુનિયાની દૃષ્ટિએ તે ફત્તેહમંદ જીવન અનુસરનારા હેાય છે. આવા વ્યવહારૂ પ્રાણીઓને સમ્યગ્ બેધ થયા ન હેાય છતાં એક અંધની પછવાડે ખીને અંધ ચાલે અને છેવટે ઇચ્છિત સ્થાનકે પહોંચી પણ જાય એવા રસ્તા પર તેએ છે. માર્ગાનુસારી’ એટલે રસ્તા પર લાઇન પર હેાનાર પ્રાણી. આવા પ્રાણીએ ઉપર કર્મનું બહુ જોર ચાલતું નથી અને તે પ્રગત થાય તે આખરે શુદ્ધ માર્ગમાં આગળ વધી ઇચ્છિત સ્થાને પહોંચે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy